________________
७००
प्रज्ञापनासूत्रे वैक्रियशरीरं खलु किं संस्थानसंस्थितं किमाकारव्यवस्थितम् प्रज्ञतम् ? अगवानाह-'गोयमा !' हे गौतम ! 'असुरकुमाराणं देवाणं दुविहे सरीरे पण्णत्ते' अनुरकुमाराणां देवानां द्विविधं शरीरं प्रज्ञाप्तम्, 'तं जहा-भवधारणिज्जे य उत्तरवेउनिए य' तद्यथा भवधारणिञ्च उतरवैक्रियश्च, 'तत्थणं जेसे भवधारणिज्जे सेणं समच उरंससंठाणसंठिए पण्णत्ते' तत्र खलु-भवधारणीयोत्तरवैक्रियमध्ये यददो भयधारणीयं वैक्रियशरीरं भवति तत् खलु समचतुरस्रसंस्थानसंस्थितं प्रज्ञप्तम, 'तत्थ गं जे से उत्तरवेउनिए से गं णाणासंठाणसंठिए पण्णत्ते' तत्र खलु-भवधारणीयोत्तरवैक्रियमध्ये यददः उत्तरवैक्रियंशरीरं भवति तत् खलु नाना स्थानसंस्थितं प्रज्ञप्तम्, 'एवं जाव थणि यकुमारदेवपंचिंदियवे उब्वियसरी रे' एवम्-अमुरकुमारोक्तरीत्या यावत् - नागकुमारसुवर्गकुमाराग्निकुमारविद्युत्कुमारोदधिकुमारद्वीपकुमारदिवकुमारपवनकुमारस्तनितकुमारदेवपश्चेन्द्रियवेक्रियशरीमपि, भवधारणीयम् उत्तरक्रियश्च भवति तत्रापि भयधारणीयं समचतुरस्र संस्थानसंस्थितं प्रज्ञप्तम् . 'एवं वाणमंतराणवि' एवम्-असुरकुमादि
भगवान् हे गौतम ! असुरकुमार देवो' का वैक्रियशरीर दो तरह का होता है, वह इस प्रकार-भवधारणीय और उत्तरवैक्रिय। उनमें जो भवधारणीय शरीर है, वह समचतुरस्र संस्थान वाला कहा गया है। और दूसरा जो उत्तरपैनियशरीर है उसके अनेक प्रकार के संस्थान होते हैं।
असुरमारों की तरह नागकुमार, सुवर्णकुमार, अग्निकुमार, विद्युत्कुमार उदधिकुमार, दीपकुमार, दिक्कुमार, पवनकुमार और स्तनितकुमार देव पंचि. न्द्रियों का वैक्रियशरीर भी दो-दो प्रकार का होता है-भवधारणीय और उत्तर चैनिय । भवधारणीय शरीर समचतुरस्र संस्थान वाला और उत्तरवैक्रिय शरीर अनेक संस्थानों वाला होता है। असुरकुमारादि की भांति वानव्यन्तरों का भी भवधारणीय शरीर और उत्तरवैक्रियशरीर होता है। भवधारणीय समचतुरस्र શરીર કેવા સંસ્થાનવાળાં હોય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! અસુરકુમાર દેવોના વૈક્રિયશરીર બે જાતના હોય છે, તે આ પ્રકારે–ભવધારણીય અને ઉત્તરક્રિય તેમાં જે ભવધારણીય શરીર છે, તે સમચતુરસ સંસ્થાનવાળાં કહેલાં છે. અને બીજાં જે ઉત્તરક્રિય શરીર છે, તેમના અનેક પ્રકારના
સંસ્થાન હોય છે.
અસુરકુમારની જેમ નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિઘકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકુમાર, પવનકુમાર અને સ્વનિતકુમાર દેવ પંચેન્દ્રિોના વેકિયસરર પણ બે-બે પ્રકારના હોય છે-ભવધારણીય અને ઉત્તરવૈક્રિય ભવધારણીય શરીર સમચતુરસ સંસ્થાનવાળાં અને ઉત્તરક્રિય અનેક સંસ્થાળાં હોય છે. અસુરકુમારની જેમ વાનચન્તરના પણ ભવધારણીય શરીર અને ઉત્તરક્રિય શરીર હોય છે. ભવધારણીય સમચતુરસ્ત્ર સંસ્થાનવાળાં તથા ઉત્તરક્રિયશરીરઅનેક સંસ્થાનેવાળાં હોય છે. વાનવન્તરના
श्री प्रशायना सूत्र:४