________________
प्रमेषबोधिनी टीका पद २१ सू० ५ वैक्रियशरीरसंस्थाननिरूपणम्
६९७ रहितपक्षिविशेषाकार 'बटेर' इति भाषा प्रसिद्धाकार व्यवस्थितं प्रज्ञप्तम्, 'तस्थ णं जेसे उत्तर उब्धिए से वि हुंडसंठाणसंठिए पण्णत्ते' तत्र खलु-भवधारणीयोत्तरवैक्रियमध्ये यदद उत्तरवैक्रियं नैरयिकशरीरं भवति तदपि हुण्ड संस्थान संस्थितं प्रज्ञप्तम्, तथा च नैरयिकाणां भव. धारणीयमुत्तरवैक्रियञ्चवैक्रियशरीरमत्यन्तक्लिष्टकर्मोदयक्शाद् हुण्डसंस्थानसंस्थितं भवति, तेषां भवधारणीयं शरीरं भवस्वभावत एव विलुप्तसमूलपक्षोत्पाटितसकलग्रीवादिरोमपक्षिसंस्थानवदत्यन्त बीभत्स हुण्डसंस्थानसंस्थितं व्यपदिश्यते, उत्तरवैक्रियमपि 'वयं शुमकर्मकरिष्यामः' इत्यभिप्रायेण चिकीर्पितमपि तथाविधातीवाशुभनामकर्मोदयवशादत्यन्ताभतरमापयते इति, तदपि हुण्डसंस्थानसंस्थितं भवतीति भावः, गौतमः पृच्छति-'रयणप्पभापुढविनेरइयपंचिंदिय वे उब्वियसरीरे णं भंते ! किं संठाणसंठिए पण्णत्ते ?' हे भदन्त ! रत्नप्रभापृथिवीनरयिकपञ्चेन्द्रियवैक्रियशरीरं खलु किं संस्थानसंस्थितं प्रज्ञप्तम् ? भगवानाह'गोयमा !' हे गौतम ! 'स्यणप्पभापुढ विनेरहयाणे दुविहे सरीरे पण्णत्ते' रत्नप्रभापृथिवीआकार का होता है। जो उत्तर वैक्रिय शरीर है, वह भी हुड संस्थान वाला ही होता है। इस प्रकार नारकों का अवधारणीय और उत्तर वैक्रिय शरीर अतीव क्लिष्ट कर्म के उदय से हडक संस्थान वाला ही होता है। उनका भवधारणीय शरीर भव के स्वभाव से ही, जिस के समस्त पंख उखड गए हों और ग्रीया आदि के रोम भी उखाड दिए गए हों, ऐहो पक्षी के आकार के सदृश अत्यन्त वीभत्स हुडक संस्थान वाला होता है। उनका उत्तरवैक्रियशरीर का आकार भी हुंडक संस्थानक जैसा ही होता है। वे शुभ करने का विचार करते हैं, फिर भी-अत्यन्त अशुभ नामकर्म के उदय के कारण उनका शरीर अशुभतर ही बनता है। ___ गौतमस्वामी-हे भगवन् ! रत्नप्रभा पृथ्वी के नारक पंचेन्द्रियों के वैक्रयशरीर का संस्थात कैसा होता है ? હુંડ સંસ્થાનવાળાં હોય છે. અર્થાત બટેર નામના પક્ષીઓના જેવા આકારના હોય છે. ઉત્તરવૈક્રિયશરીર છે, તે પણ હુંડસંસ્થાનવાળાં જ હોય છે, એ પ્રકારે નારકના ભવધારણીય અને ઉત્તરકિયશરીર અતીવ કિલષ્ટ કર્મના ઉદયથી હુંડક સંસ્થાનવાળાં જ હોય છે. તેમના ભવધારણીય શરીર ભવના સ્વભાવથી જ જેની સમસ્ત પાંખ ઉખડી ગઈ હોય અને ગળા વિગેરેના વાળ પણ ઉખાડી નાખેલા હોય એવા પક્ષીના આકારના સરખા અત્યન્ત બીભત્સ ફંડક સંસ્થાનવાળાં હોય છે. તેમના ઉત્તરક્રિયશરીરને આકાર પણ હુડક જ હોય છે. તે શુભ કરવાનો વિચાર રાખે છે, તે પણ અત્યન્ત અશુભ નામક કર્મના ઉદયના કારણે તેમનાં શરીર અશુભ તરજ બને છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! રતનપ્રભા પૃથ્વીના નારક પંચેન્દ્રિના વેકિયશરીરના સંસ્થાન કેવાં હોય છે?
श्री. प्रशान। सूत्र:४