________________
६२६
___ प्रज्ञापनासूत्रे पक्षिविशेषः 'वटे' इतिभाषाप्रसिद्ध स्तस्येव यत् संस्थानम्-आकारविशेषस्तेन संस्थितम्व्यवस्थितं प्रज्ञप्तम्, 'एवं पज्जता जत्ताणवि' एवम्-समुच्चय द्वीन्द्रियाणामिव पर्याप्तापर्याप्तानामपि द्वीन्द्रियौदारिकशरीराणामाकारो हुण्डनामपक्षिविशेषसंस्थानसंस्थितोऽवसेयः, 'एवं तेइंदियचउरिदियाणवि' एवम्-द्वीन्द्रियाणामिव त्रीन्द्रियचतुरिन्द्रियाणामपि समुच्चयानां पर्याप्तापर्याप्तानाञ्चौदारिकशरीराणामाकारो हुण्डसंस्थानसंस्थितोऽवसेयः, तथाच द्वित्रिचतुरिन्द्रियाणां प्रत्येकं पर्याप्तानामपर्याप्तानाञ्चौदारिकशरीराणि हुण्डसंस्थानसंस्थितानि इति फलितम्, गौतमः पृच्छति-पंचिंदियतिरिक्खजोणिय ओरालियसरीरे णं भंते ! किं संठाणसंठिए पण्णत्ते ?' हे भदन्त ! पञ्चेन्द्रियतिर्यग्योनिकौदारिकशरीरं खलु कि संस्थानसंस्थितम्-किमाकारेण व्यवस्थितं प्रज्ञप्तम् ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'छविह. संठाणसंठिए पण्णत्ते' पञ्चेन्द्रियतिर्यग्यो निकौदारिकशरीरं सामान्यतः षडूविधसंस्थान
भगवान्-हे गौतम ! द्वीन्द्रियों का औदारिकशरीर हूंडक संस्थान का होता है। एक विशेष प्रकार का पक्षी, जिस के शरीर में रोमादि नहीं होते और जो 'बटेर' नाम से प्रसिद्ध है, वह हुण्ड कहलाता है । उसका जैसा आकार हुंड. संस्थान कहा जाता है । द्वीन्द्रियों का शरीर हुडसंस्थान वाला ही होता है, चाहे वे पर्याप्त हों अथवा अपर्याप्त हों। । इसी प्रकार त्रीन्द्रियों के और चतुरीन्द्रियों के औदारिक शरीर का संस्थान भी हुंडक ही होता है। वे चाहे पर्याप्त हों अथवा अपर्याप्त हो, सब का संस्थान हुडक ही समझना चाहिए । फलितार्थ यह है कि सब विकलेन्द्रियों के औदारिकशरीर का आकार हुडक ही होता है भले वे द्वीन्द्रिय हों, त्रीन्द्रिय हों या चतुरिन्द्रिय हों। - गौतमस्वामी-हे भगवन् ! पंचेन्द्रिय तिर्यग्योनिकों के औदारिक शरीर का कैसा आकार कहा है ?
શ્રી ભગવાન–હે ગૌતમ! દ્વીન્દ્રિાના અંદારિક શરીર હંડક સંસ્થાનના હોય છે. એક વિશેષ પ્રકારનું પક્ષી જેના શરીરમાં રૂંવાડાં નથી રહેતાં અને જે બટેર નામથી પ્રસિદ્ધ છે તે હુંડ કહેવાય છે. એના સરખા આકાર હંડ સંસ્થાન કહેવાય છે. દ્વીન્દ્રિયેનાં શરીર હંડ સંસ્થાનવાળાં જ હોય છે. ચાહે તે પર્યાપ્ત હોય કે અપર્યાપ્ત હોય.
એજ પ્રકારે ત્રીન્દ્રિયોના અને ચાર ઈદ્રિના ઔદારિક શરીરના સંસ્થાન પણ હુંડક જ હોય છે, તેઓ પછી પર્યાપ્ત હોય કે અપર્યાપ્ત હોય. બધાના સંસ્થાન હંડક જ સમજવાં જોઈએ. ફલિતાર્થ એ છે કે, બધા વિલેન્દ્રિયના દારિક શરીરને આકાર હુંડક જ હોય છે પછી તે દ્વીન્દ્રિય હોય, ત્રીન્દ્રિય હોય, અથવા ચતુરિન્દ્રિય હોય.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પન્દ્રિય તિનિકેના ઔદારિક શરીર કેવા આકારના હેય છે?
श्री. प्रापन। सूत्र:४