SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद २१ सू० १ शरीरभेदननिरूपणम् ६०१ तक्रियशरीरापेक्षया अत्यन्त शुभं स्वच्छस्फटिकशिलायत् शुभ्रपुलसमूहरचनात्मकं बोध्यम, एवम्-तेजसः तेजःपुद्गलानां विकारग्तैजसं शरीरं भुक्ताहारपरिणमनकारणम् ऊष्मस्वरूपं भवति, तद्वशा देव विशिष्ट तपः समुद्भूतलब्धिविशेषस्य पुरुषस्य तेजोलेश्या विनिर्गमो भवति, तथा चोक्तम्-'सव्वस्स उम्हसिद्धं रसाइ आहारपाकजणगं च । तेयालद्धिनिमित्तं च तेवरा होइ नायव्वं ॥१॥ सर्वस्योष्मसिद्धं रसायाहारपाजनकं च । तेजोलब्धिनिमित्तं च तेजसं भवति ज्ञातव्यम् ॥१॥ इति, एवम् कर्मणो जातं कर्मज कर्मणो विकारः कामणमिति वा, तथा च कर्मपरमाणव एयात्मप्रदेशैः सहनीरक्षीरन्यायेन परस्परसंसृष्टाः सन्तः शरीररूपतया परिणताः काम गशरीरमिति व्यपदिश्यन्ते, तथा चोक्तम्-'कम्मविगारो कम्मण महविहपिचित्त कम्मनिष्फन्नं । सम्वेसिं सरीराणं कारणभूतं पुणेयव्यं ॥१॥' कर्मविकारः कार्मणमष्ट की अपेक्षा अत्यन्त शुभ और स्वच्छ स्फटिकशिला के सदृश शुभ्र पुद्गलों के समूह से रचित होता है। तेजस अर्थात् तजस पुद्गलों से जो बनता है, वह तैजसशरोर कहलाता है यह शरीर खाये हुए आहार के परिणमन का कारण होता है और उष्मारूप होता है। इस शरीर के निमित्त से ही विशिष्ट तपस्वी पुरुष के शरीर से तेज का तिर्गम होता है। कहा भी है-जो शरीर सभी संसारी जीवों को होता है । शरीर की उष्णता से जिसकी प्रतीति होती है, जो आहार को पचाकर उसे रसादि रूप में परिणत करता है अथवा जो तैजस लब्धि के निमित्त से उत्पन्न होता है, वह तेजसशरीर कहलाता है। इसी प्रकार जो शरीर कर्म से उत्पन्न हो वह अथवा जो कर्मका विकार हो वह कार्मण शरीर कहलाता है। इस प्रकार कर्मपरमाणु ही आत्मप्रदेशों के साथ दूध-पानी की भांति एकमेक होकर परस्पर मिलकर शरीर के रूप में परिणत हो जाते हैं, वह कार्मणशरीर कहा जाता है । कहा भी है-कार्मण शरीर को સદશ શુજ પુદ્ગલેના સમૂહથી રચિત થાય છે. તેજથી અર્થાત્ તૈજસ્ પુદ્ગલેથી જે બને છે, તે તેજશરીર કહેવાય છે. આ શરીર ખાધેલા આહારના પરિણમનનું કારણ હોય છે અને ઉમારૂપ હોય છે. આ શરીરના નિમિત્તથી જ વિશિષ્ટ તપસ્વી પુરૂષના શરીરથી તેજનું નિમર્ગમ થાય છે. કહ્યું પણ છે-જે શરીર બધા સંસારી જીનું હોય છે. શરીરની ઉષ્ણતાથી જેની પ્રતીતિ થાય છે, જે આહારને પચાવીને તેને રસ આદિ રૂપમાં પરિણત કરે છે અથવા જે તૈજસ લબ્ધિના નિમિત્તથી ઉત્પન્ન થાય છે, તે તજસૂશરીર કહેવાય છે એજ પ્રકારે જે શરીર કર્મથી ઉત્પન્ન થાય તે અથવા જે કર્મને વિકાર હોય તે તે કાર્મણશરીર કહેવાય છે. એ જ પ્રકારે કર્મ પરમાણુ જ આત્મપ્રદેશની સાથે દૂધ-પાણીની જેમ એકમેક થઈને પરસ્પર મળીને શરીરના રૂપમાં પરિણત થઈ જાય છે, તે કામણુશરીર R०७६ श्री. प्रशान। सूत्र:४
SR No.006349
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy