SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद २० सू० ६ द्रौन्द्रियोत्पादनिरूपणम् अन्तक्रियामपि कुर्वन्ति द्वीन्द्रियादयस्तु तत्रागता अन्तक्रियां न कुर्वन्ति तथा भवस्वाभाव्यात, परन्तु द्वित्रिचतुरिन्द्रियाः खलु मनुष्येषु आगताः सन्तो मनःपर्यवज्ञानमुत्पादयेयुरित्यभिप्रायेणाह-'नवरं मणुस्सेसु जाव मणपज्जवनाणं उप्पाडेजा' नवरम्-पृथिवीकायिकापेक्षया विशेषस्तु द्वीन्द्रिया मनुष्येषु उत्पन्नाः सन्तो यावत्-केवलिप्रज्ञप्तं धर्म श्रोतुं लभेरन् , कैवलिकों बोधि बुध्येरन् श्रद्दधीरन् प्रत्ययेयुः रोचयेयुः, आभिनिबोधिकज्ञानश्रुतज्ञाने उत्पादयेयुः शीलादि पौषधोपवासान्तं वा प्रतिपत्तुं शक्नुयुः, मनःपर्यवज्ञानश्चोत्पादयेयुः, 'एवं ते इंदिया चउरिदिया वि जाव मणपज्जरनाणं उप्पाडेजा' एवम्-द्वीन्द्रिया इव त्रीन्द्रिया चतुरिन्द्रिया अपि यावत्-मनुष्येषु उत्पन्नाः सन्तः केवलिप्रज्ञप्तं धर्म श्रोतुं समर्था भवेयुः, कैवलिकी बोधि बुध्येरन् श्रदधीरन् प्रत्ययेयुः रोचयेयुः, आभिनिबोधिज्ञान श्रुतज्ञाने उत्पादयेयुः, अनगारिकतां प्रवजितुं शक्नुयुः, मनःपर्यवज्ञानश्चोत्पादयेयुरित्यर्थः, गौतमः पुनः पृच्छति-'जेणं मणहोकर भी अन्तक्रिया करने में समर्थ नहीं होते । इसका कारण भव का बैसा स्वभाव है। हां, दोन्द्रिय, त्रीन्द्रिय और चतुरिन्द्रिय जीव मनुष्य भव में उत्पन्न होकर मनःपर्यवज्ञान प्राप्त कर सकते हैं । इस अभिप्राय को प्रकट करते हैंविशेष यह है कि द्वीन्द्रिय जीव मनुष्यो में उत्पन्न होकर धर्म श्रवण कर सकते हैं, कैवलिक बोधि को प्राप्त कर सकते हैं, श्रद्धा प्रतीति और रुचि प्राप्त कर. लेते हैं, आभिनिबोधिकज्ञान और श्रतज्ञान प्राप्त कर सकते हैं, शोल से लेकर पौषधोपवास भी अंगीकार करने में समर्थ होते हैं, अवधिज्ञान पा सकते हैं, अनगारदीक्षा अंगीकार करलेते हैं और मनः पर्यवज्ञान भी पा लेते हैं। इसी प्रकार त्रीन्द्रिय और चतुरिन्द्रिय जीव भी मनुष्यों में उत्पन्न होकर केवली द्वारा उपदिष्ट धर्म को श्रवण कर सकते हैं, केवलबोधि पा सकते हैं, श्रद्धा, प्रतीति और रुचि प्राप्त कर सकते हैं, आभिनियोधिक ज्ञान और श्रुतज्ञान નથી થતા. એનું કારણ ભવને એ જ સ્વભાવ છે. હાં. દ્વીન્દ્રિય સીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવ મનુષ્ય ભવમાં ઉત્પન્ન થઈને મન પર્યાવજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. એ અભિપ્રાયને પ્રગટ કરે છે-વિશેષ એ છે કે દ્વિન્દ્રિય જીવ મનુષ્યમાં ઉત્પન્ન થઈને ધમ શ્રવણ કરી શકે છે, કેવલિક બધિને પ્રાપ્ત કરી શકે છે, શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ પ્રાપ્ત કરી લે છે, આભિનિબેધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, શીલથી લઈને પિષ ધપવાસ પણ અંગીકાર કરવામાં સમર્થ બને છે, અવધિજ્ઞાન પામી શકે છે, અનગાર દીક્ષા અંગીકાર કરી લે છે અને મનઃ પર્યાવજ્ઞાન પણ મેળવી લે છે. એજ પ્રકારે ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવ પણ મનુષ્યમાં ઉત્પન્ન થઈને કેવલિ દ્વારા ઉત્પાદિષ્ટ ધર્મને શ્રવણ કરી શકે છે, કેવલ.ધિ મળવી શકે છે, શ્રદ્ધા, પ્રતીતિ રુચિ પ્રાપ્ત કરી શકે છે. આમિનિબેધિકજ્ઞાન અને શ્રુતની પ્રાપ્તિ પણ તેમને થઈ શકે છે, તેમજ તે અનગાર પ્રવજા પણ અંગીકાર કરી શકે છે અને મન:પર્યવજ્ઞાન ને श्री. प्रापन। सूत्र:४
SR No.006349
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy