________________
४०४
प्रापनासूत्रे कदाचिदपि न प्राप्स्यति सोऽनाद्यपर्यवसितो व्यपदिश्यते, कदाचिदपि तस्य पायोदय व्यव. च्छेदासंमवात, यस्तावत् उपशमणि क्षपकश्रेणि वा प्राप्स्यति सोऽनादि सपर्यवसितो व्यवहियते, उपशमश्रेणी प्राप्तौ क्षपकश्रेणी प्राप्तौ वा कषायोदय व्यवच्छेदस्व भावित्वात्. यस्तूपशमश्रेणि प्रतिपद्यते तत्र चाकषायी भूखा पुनरूपरामश्रेणीतः परिपतन सकपायी भवति त सदे सपर्यवसितो व्यपदिश्यते इति भावः, 'जाव अपडूं पोग्गलपरियट्ट देसूर्ण' यावत्-तत्र खलुपूर्वोक्तत्रिसकषायिषु मध्ये यः स सादि सपर्यवसितः सकषायी भवति स जघन्येन अन्तर्मुहूर्तम्, उत्कृष्टेन अनन्तं कालं यावत् सकपायित्वपर्यायविशिष्टः सन् अव्यच्छेदेन अवतिष्ठते असव्यापेक्षया, अनन्तं कालमेव प्रतिपादयति कालापेक्षया अनन्ता उत्सर्पिप्यवसर्पिण्यो भवन्ति क्षेत्रत:-क्षेत्रापेक्षया अपार्द्धः-अपगतमर्द्ध यस्थ सोऽपार्द्धः, पुद्गलपरिवर्तः, देशोन:-किश्चि दूनो भवति, क्षेत्रापेक्षया देशोनम् अपार्द्धपुद्गलपरावर्त यावत् उपशमश्रेणीतः परिपतितः सन् सकषायी कहलाता है, क्यों कि उसके कषाय का कभी विच्छेद नहीं हो सकता जो जीव कभी उपशमश्रेणी या क्षपकश्रेणी को प्राप्त करेगा, वह अनादि सपर्य वसित या आनादि सान्त सकषायी कहलाता है, क्योंकि उपशमश्रेणी अथवा क्षपकश्रेणी प्राप्त करने पर उसके कषायोदय का विच्छेद हो जाता है। जो जीव उपशमश्रेणी प्राप्त करके और अकषायी होकर फिर उपशमश्रेणी से पतित होकर सकषायी हो जाता है, वह सादि सान्त सकषायी कहलाता है, क्यों कि उसके कषायोदय की आदि भी है और भविष्य में पुनः कषायोदय का अन्त भी हो जाएगा।
इन तीन प्रकार के सकषायी जीवों में जो सादि सपर्यवसित सकषायी है, वह जघन्य अन्तर्मुहूर्त तक और उत्कृष्ट अनन्त काल तक निरन्तर सकषायी रहते हैं । अनन्त काल का स्पष्टीकरण इस प्रकार है-काल की अपेक्षा अनन्त उत्सर्पिणी-अवसर्पिणी तक और क्षेत्र की अपेक्षा कुछ कम अपार्ध पुद्गलपरि. તેમના કષાયને કયારેય વિચ્છેદ નથી થઈ શક્ત. જે જીવ કયારેક ઉપશમશ્રેણી કે ક્ષકશ્રેણીને પ્રાપ્ત કરશે, તે અનાદિ સપર્યાવસિત અથવા અનાદિ સાત કષાયી કહેવાય છે, કેમકે ઉપશમશ્રેણું અથવા ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરવાથી તેમના કષાયદયને વિચ્છેદ થઈ જાય છે. જે જીવ ઉપશમણું પ્રાપ્ત કરીને અને અકષાયી બનીને ફરી ઉપશમશ્રેણીથી પતિત થઈને સકષાયી બની જાય છે, તે સાદિસાન્ત કષાયી કહેવાય છે, કેમકે તેના કષાયદયની આદિ પણ છે અને ભવિષ્યમાં ફરી કષાયદયને અન્ત પણ થઈ જશે.
આ ત્રણ પ્રકારના સકષાયી જીવે માં જે સાદિ સપર્યાવસિત સકાયી છે, તે જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ અનન્તકાળ સુધી નિરન્તર સકષાયી રહે છે. અનન્તકાળનું સ્પષ્ટીકરણ આ પ્રકારે છે–કાળની અપેક્ષાએ અનન્ત ઉત્સર્પિણ-અવસર્પિણ સુધી અને ક્ષેત્રની અપેક્ષાએ કાંઈક ઓછા અપાઈ પુદ્ગલ પરિવર્તન સુધી. કેમકે ઉપશમ શ્રેણીથી પડેલ
श्री. प्रशान। सूत्र:४