SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ प्रज्ञापनासूत्रे अत एव सोऽनाद्यपर्यवसितो बोध्यः, यः पुनमोक्ष प्राप्स्यति सोऽनादिसर्यपवसितो व्यपदिश्यते, मोक्षपर्यायप्रादुर्भावे योगस्य सर्वथा विनाशात्, गौतमः पृच्छति-'मणजोगी गं भंते ! मणजोगित्ति कालओ केवच्चिरं होइ !' हे भदन्त ! मनोयोगी खलु मनोयोगीतिमनोयोगित्वपर्यायविशिष्टः सन् कालतः-कालापेक्षया कियच्चिरं-कियत्कालपर्यन्तमव्यवधानेन भवति-अवतिष्ठते ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'जहणणेणं एक समयं, उक्कोसेणं अंतोमुहुत्तं' जघन्येन एक समयम्, उत्कृष्टेन अन्तर्मुहूर्त यावद् मनोयोगी मनोयोगित्व. पर्यायेण कालतः-कालापेक्षया अव्यवधानेन अवतिष्ठते ‘एवं वइजोगीवि' एवम्-मनोयोगीव वचोयोग्यपि वचोयोगित्वपर्याय विशिष्टः सन् कालत:-कालापेक्षया जघन्येन एक समयम्, उत्कृष्टेन अन्तर्मुहूत यावत् कालापेक्षया अव्यवधानेनावतिष्ठते, तथा च यदा कश्चिदौदारिक काययोगेन प्रथमसमये मनोयोग्यान् पुद्गलान आदाय द्वितीयसमये मनस्त्वेन परिणमय्य त्यजति तृतीयसमये चो रमते म्रियते वा तदा एकं समयं मनोयोगी उपलभ्यते जब ये नेति, योग से युक्तबना रहेगा, वह अनादि अनन्त सयोगी कहलाता है, जैसे अभव्य जीव ! जो जीव भविष्यत् में कभी मोक्ष प्राप्त करने वाला है, वह अनादि सान्त सयोगी है, क्योंकि मुक्त अवस्था में योग का सर्वथा अभाव हो जाता है। गौतम स्वामी-हे भगवन् ! मनोयोगी जीव लगातार कितने काल तक मनोयोगी पने में रहता है? भगवान-हे गौतम ! जघन्य एक समय तक और उत्कृष्ट अन्तर्मुहर्त तक मनोयोगी जीव मनोयोगी पर्याय से युक्त निरन्तर बना रहता है। इस प्रकार वचन योगी भी जघन्य एक समय तक और उत्कृष्ट अन्तमुहर्त तक वचनयोगी रहता है। जब कोई एक जीव औदारिक काययोग के द्वारा प्रथम समय में मनोयोग्य पुद्गलों को ग्रहण करके, दूसरे समय में उन्हें मन के रूप में परिणत करके त्यागता है और तीसरे समय में रूक जाता है या मृत्यु को प्राप्त हो जाता है, तब એક થી યુક્ત બની રહેશે, તે અનાદિ અનન્ત સગી કહેવાય છે. જેવા કે અભવ્ય જીવ. જે જીવ ભવિષ્યમાં કયારેય મોક્ષ પ્રાપ્ત કરનાર છે, તે અનાદિ સાન્ત સગી છે, કેમકે મુક્ત અવસ્થામાં અને સર્વથા અભાવ થઈ જાય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! મનેયેગી જીવે નિરન્તર કેટલા સમય સુધી મનોયેગી પણામાં રહે છે? શ્રી ભગવાન ગૌતમ ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી મનેગી જીવ મનેયેગી પર્યાયથી યુક્ત નિરન્તર બની રહે છે. એ જ પ્રકારે વચનયેગી પણ જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અતર્મુહૂર્ત સુધી વચગી રહે છે. જ્યારે કેઈ એક જીવ દારિક કાગના દ્વારા પ્રથમ સમયમાં મનોયોગ પુદ્ગલેને ગ્રહણ કરીને બીજા સમયમાં તેમને મનના રૂપમાં પરિણત કરીને ત્યાગે છે અને ત્રીજા સમયમાં ફેકાઈ જાય છે અગર મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે તે એક સમય સુધી श्री प्रशानसूत्र:४
SR No.006349
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy