________________
प्रमेयबोधिनी टीका पद १७ सू.० २२ लेश्यापरिणमननिरूपणम् विषयस्य पुनः प्ररूपणमग्रिमवक्तव्यता सम्बन्धार्थमवसेयम्, तामेव विशेरवक्तव्यतामाह- से नूणं भंते ! कण्हलेस्सा नीललेस्सं पप्प णो ता रूवत्ताए जाव पो ता फासत्ताए भुज्जो भुज्जो परिणमइ ?' हे भदन्त ! तत्-अथ नूनम्-किम् कृष्णलेश्याद्रव्यस्वरूपस्य तत् तद्रूपं तस्य भाव स्तद्रूपता तयेति व्युत्पत्तेः, तदेव व्याचष्टे-यावद् नो तवर्णतया-नीललेश्याद्रव्यवर्णतया, नो तद्गन्धतया नीललेश्या द्रव्यगन्धतया, नो तद्रसतया-नीललेश्या द्रव्यरसतया नो तत्स्पर्शतया-नीललेश्या द्रव्यस्पर्शतया भूयो भूयः परिणमति ? भगवानाह-'हता, गोयमा !' हे गौतम ! हन्त-सत्यम् 'कण्हलेस्सा पप्प नो ता स्वत्ताए णो ता वन्नत्ताए णो ता गन्धत्ताए णो ता रसत्ताए णो ता फासत्ताए भुजो भुज्जो परिणमइ' कृष्ण लेश्या-कृष्णलेश्या द्रव्याणि, नीललेश्यो-नीललेश्या द्रव्याणि प्राप्य आसाद्य नो तद्रूपतया-नीललेश्या द्रव्यस्वभावतया, एवमग्रेऽपि नो तद्वर्णतया नो तद्गन्धतया नो तद्रसतया नो तत्स्पर्शतया भूयो भूयः परिणमति,
अथ पूर्व कृष्णादिलेश्याद्रयाणां नीलादिलेश्याद्रव्यसम्पर्केण तद्पान्तराद्यापत्ति अनुसार कहलेने की जो सूचना की गई है, उसका प्रयोजन आगे कहे जाने वाले विषयके साथ सम्बन्ध स्थापित करना है।
अब वह विशेष वक्तव्यता आरंभ की जाती है
गौतमस्वामी प्रश्न करते हैं-हे भगवन् ! क्या कृष्णलेश्या के द्रव्य नीललेश्या के द्रव्यों को प्राप्त करके नीललेश्या के स्वभाव रूप में, अर्थात् नीललेश्या के वर्ण, नीललेश्या के गंध, नीललेश्या के रस और नीललेश्या के स्पर्श रूप में बार-बार परिणत नहीं होते हैं ?
भगवान्-हे गौतम ! हां, सत्य है । कृष्णलेश्या के द्रव्य, नीललेश्याके द्रव्यों को प्राप्त करके नीललेश्या के स्वरूप में परिणत नहीं होते, अर्थात् नीललेश्या के वर्ण, गंध, रस और स्पर्श रूप नहीं हो जाते।
यहां यह आशंका होती है कि पहले तो कृष्णलेश्या को नीललेश्या के સમજી લેવાની જે સૂચના કરાઈ છે, તેનું પ્રજન આગળ કહેવાશે તે વિષયની સાથે સમ્બન્ધ સ્થાપિત કરવાનું છે. હવે આ વિશેષ વક્તવ્યતાને પ્રારંભ કરવામાં આવે છે
- શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! શું કૃષ્ણલશ્યાના દ્રવ્ય નીલેશ્યાના દ્રવ્યોને પ્રાપ્ત કરીને નીલેશ્વાના સ્વભાવરૂપમાં અર્થાત્ નીલલેશ્યાના વર્ણ, નીલલેશ્યાના ગંધ, નીલેશ્યાના રસ, અને નીલેશ્યાના સ્પર્શરૂપમાં વારંવાર પરિણત નથી થતાં ?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! હા, સત્ય છે, કૃષ્ણલેશ્યાના દ્રવ્ય નીલલેશ્યાના દ્રવ્યોને પ્રાપ્ત કરીને નીલેશ્યાના સ્વરૂપમાં પરિણત નથી થતા અર્થાત્ નીલલેશ્યાના વર્ણ, ગંધ, રસ અને સંપર્શરૂપ નથી થઈ જતા.
અહીંઆ આશંકા થાય છે કે પહેલાં તે કૃષ્ણલેશ્યાને નીલેશ્યાના સ્વરૂપમાં
श्री. प्रशान। सूत्र:४