________________
१७८
प्रवापनासूत्रे ययैव असुरकुमार उक्तस्तथैव ज्योतिष्कोऽपि वक्तव्यः, तथा चासुरकुमारोक्तरीत्या ज्योतिष्को देवो यल्लेश्यः एन् उपपद्यते तल्लेश्य एव च्यवति एवं वेमाणिया वि' एवम्-असुरकुमारोक्तरीत्या वैमानिका अपि वक्तव्याः, तथा च वैमानिका देवा अपि यल्लेश्याः सन्तः उपपपद्यन्ते तल्लेश्या एव चवन्ति इति बोध्यम्, 'नवरं दोण्हंपि चयंतीति अभिलावो' नवरम्असुरकुमारापेक्षया विशेस्तु-द्वयोरपि ज्योतिष्कवैमानिकदेवयो रुद्वर्तनस्थाने 'च्यवन्ति इत्यभिलापो वक्तव्य इत्यर्थः, गौतमः पृच्छति-से नूणं भंते ! काहलेस्से नील लेस्से काउलेस्से नेहए कन्हलेस्सेसु नीललेस्सेसु काउलेस्सेसु नेरइएसु उवव जइ, कण्हलेस्से नीललेस्से काउलेस्से उववट्टइ, जल्लेस्से उववज्जइ तल्लेस्से उववइ ?' हे भदन्त ! -अथ नूनम्-किम्-कृष्णलेश्यो नीललेश्यः कापोतलेश्यो नैरयिकः क्रमशः कृष्णले श्येषु नीललेश्येषु कापोतलेश्येषु नैरयिकेपु-नारकेषु उपपद्यते ? अथ च कृष्णलेश्यो नीललेश्यः कापोतलेश्यः सन्नेव तत उद्वर्तते ? तदेवाह-किं यल्लेश्य उपपद्यते तल्लेश्य एवोद्वर्तते ? भगवानाह-'हंता, __ भगवान्-जैसा असुरकुमारों के विषय में कहा गया है, वैसा ही कथन ज्योतिषकों के विषय में भी समझना चाहिए । इस विधान के अनुसार ज्योतिष्क देव जिस लेश्या से युक्त होकर उत्पन्न होता है, नियम से उसी लेश्या से युक्त होकर च्यवन करता है। इसी प्रकार वैमानिक देव भी जिस लेश्या में उत्पन्न होते हैं, उसी लेश्या में च्यवन करते हैं। विशेष बात यही है कि ज्योतिषक देवों और वैमानिक देवों का मरना 'च्यवन' कहलाता है, उसे 'उद्वर्त्तन' नहीं कहते ।।
गौतमस्वामी-हे भगवन् ! क्या कृष्णलेश्या, नीललेश्या, या कारोतलेश्या वाला नारक क्रमशः कृष्णलेश्या वाले, नील लेश्या वाले या कापोतलेश्या वाले नारकों में उत्पन्न होता है ? और क्या कृष्णलेश्या, नीललेश्या और कापोत. लेश्या वाला ही उद्वतन करता है ? क्या जिस लेश्या से युक्त होकर उत्पन्न होता है, उसी लेश्या से युक्त होकर उद्वर्तन करता है ?
શ્રી ભગવાન-જેવું અસુરકુમારોની બાબતમાં કહેલું છે, તેવું જ કથન જ્યોતિષ્કના વિષયમાં પણ સમજવું જોઈએ. એ વિધાનના અનુસાર જતિષ્કદેવ જે લેસ્થાથી યુક્ત થઈને ઉત્પન્ન થાય છે, નિયમે કરી એજ દેશ્યાથી યુક્ત થઈને યવન કરે છે. એજ પ્રકારે વૈમાનિક દેવ પણ એજ લેશ્યામાં ઉત્પન્ન થાય છે, એ૪ લેશ્યામાં વન કરે છે. વિશેષ એ છે કે-તિષ્કદે અને વૈમાનકદેવેનું મરવું વન” કહેવાય છે, તેને ઉદ્વર્તન નથી કહેતા.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શું કૃષ્ણલેશ્યા, નીલલેડ્યા અગર કાપતલેશ્યાવાળા નારક ક્રમશઃ કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા અગર કાપતલેશ્યાવાળા નારકમાં ઉત્પન્ન થાય છે? અને શું કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાતિલેશ્યાવાળા જ ઉદ્વર્તન કરે છે? શું જે વૈશ્યાથી યુક્ત થઈને ઉત્પન્ન થાય છે, તેલે શ્યાથી સુક્ત થઈને ઉદ્વર્તન કરે છે
श्री प्रशान॥ सूत्र :४