SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद १७ २० १२ नैरयिकोत्पत्यादिनिरूपणम् १६७ 'नवर जोइसियवेमाणिएमु चयणंति अभिलावो कायन्वो' नवरम्-पूर्वापेक्षया विशेषस्तु ज्योतिष्कवैमानिकेषु भवेषु उद्वर्तनापेक्षया च्यानमिति अभिलापः कार्यः, तशाच परभवायुषि उदयं प्राप्ते सति तद्भवाद् उद्वर्तते, यद्भशयुश्चोदयं प्राप्तं भवति तद्भवेनैव व्यपदिश्यते यथा नारकायुषि उदयं प्राप्ते सति नारकभवेन 'नारकः' इति व्यपदेशः, तस्माद् नैरयिकेभ्योऽनैरयिक एवोत ते नो नैरयिकः, एवम् असुरकुमारादि भवेभ्योऽपि तत्तद्भवायोग्य एवोद्वर्त ते नतु असुरकु गगदिरिति फलितम्, अथ कृष्णलेश्यामधिकृत्योत्पादोद् सकता, जब भवनवासी की आयु का उदय नहीं रहता तब वह भवनवासी भी नहीं रहता और तभी भवनवासी के भव से उदतन करता है । इसी प्रकार चैमानिक पर्यन्त सभी के विषय में कहना चाहिए। ___ इस कथन में विशेषता इतनी ही है कि ज्योतिष्क देवों और वैमानिक देवों के लिए 'उद्वर्तन' शब्द का प्रयोग नहीं किया जाता। उनके लिए 'च्यवन' शब्द का प्रयोग करना चाहिए। इस प्रकार आगामी भव की आयु का उदय होने पर जोच वर्तमान भव से उद्वृत्त होता है और जिस भव संबंधी आयु का उदय हो, उसी नाम से उसका व्यवहार होता है, जैसे नरकायु का उदय होने पर जीव नारक कहलाने लगता है । इस दृष्टि से नारकों से उसी जीव का उद्वर्तन होता है जो नारक न हो अर्थात् जिसके नरकायु का उदय न रह गया हो। इसी प्रकार असुरकुमार आदि भवों से उसी का उद्वतन होता है जो असुरकुमार आदि नरक गया हो । फलितार्थ यह है कि जिस आगामी भव की आयु उदय हो गया हो, जीव उसी आयु के नाम से व्यवहृत होता है और उसीका उद्ववर्तन होता है। उदाहरणार्थ कोई मनुष्य नरकायु का बंध पहले कर चुका है और इस ઉદય નથી રહેતું, ત્યારે તે ભવનવાસી પણ નથી રહેતું અને ત્યારે ભવનવાસીના ભવથી ઉદ્વર્તન કરે છે. એ જ પ્રકારે વૈમાનિક પર્યન્ત બધાના વિષયમાં કહેવું જોઈએ. આ કથનમાં વિશેષતા એટલી છે કે જ્યોતિષ્ક દેવ અને વૈમાનિક દેને માટે ઉદ્વર્તન' શબ્દનો પ્રયુગ નથી કરતા, તેમના માટે “યવન શબ્દ પ્રયોગ કરવો જોઈએ. એ પ્રકારે આગામીભવના આયુનો ઉદય થતાં છવ વર્તમાન ભવથી ઉદ્દવૃત્ત થાય છે અને જે ભવસંબન્ધી આયુને ઉદય હાય, તે જ નામથી તેને વ્યવહાર થાય છે, જેમ નરકાયુને ઉદય થતાં જીવ નારક કહેવાવા લાગે છે. એ દષ્ટિથી નારકાથી તે જીવનું ઉદ્વર્તન થાય છે, જે નારક ન હોય અર્થાત્ જેને નરકાયુને ઉદય ન રહી ગયેલ હોય. એજ પ્રકારે અસુરકુમાર આદિ ભવેથી તેમનું જ ઉદ્વર્તન થાય છે. જે અસુરકુમાર આદિ ન રહી ગયા હોય ફલિતાર્થ એ છે કે જે આગામી ભવના આયુને ઉદય થઈ ગયે હય, જીવ તેજ આયુના નામે વ્યવહત થાય છે અને તેનું જ ઉદ્વર્તન થાય છે, श्री प्रशान। सूत्र:४
SR No.006349
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy