SearchBrowseAboutContactDonate
Page Preview
Page 945
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद १६ सू० ७ सिद्धक्षेत्रोपपातादिनिरूपणम् दिश्यते, 'लेसागती ११' लेश्यागति स्तावत् निर्यग्योनिकमनुष्याणां यत् कृष्णादिलेश्यावद् द्रव्याणि नीलादिलेश्यावद् द्रव्याणि प्राप्य तद्रूपादितया परिणमन्ति सा लेश्यागति र्व्यपदिश्यते, 'लेसाणुवायगती १२' लेश्यानुपातगति स्तावत्-लेश्याया अनुपातेन-अनुसारेण यद् गमनं भवति सा लेश्यानुपातगति व्यपदिश्यते तथाहि जीवो लेश्याद्रव्याणि अनुसरति नतु लेश्याद्रव्याणि जीवमनुसरन्तीति, तथा च वक्ष्यते-"यानि लेश्याव्याणि पर्यादाय जीवः कालं करोति तस्ठेश्येषु द्रव्येषूपजायते न शेषलेश्येषु" इति, 'उदिस्सपविभनगती १३' उद्दिश्यप्रविभक्तगतिस्तावत्-यद्धिप्रविभक्तम्-प्रतिनियतमाचार्योपाध्यायादिकमुद्दिश्य नत्पावें धर्मोपदेशादिकं श्रोतुं प्रष्टुं वा गच्छति सा उद्दिश्य प्रविभक्तगति व्यपदिश्यते, 'चउपुरिसपविभत्तगती १४' चतुप्पुरुषप्रविभक्तगतिः, पुन:-चतुर्दा पुरुषाणां प्रविभक्ता-प्रतिनियता या (११) लेश्यागनि-तिर्यचों और मनुष्यों के कृष्ण आदि लेश्या के द्रव्य नील आदि लेश्या के द्रव्यों को प्रास करके तद्रूप में परिणत होते हैं, वह लेश्यागति कहलाती है। (१२) लेश्यानुपातगति-लेश्या के अनुपात से अर्थातू अनुसार को गमन होता है, वह लेश्यानुपातगति है । जीव लेण्याद्रव्यों का अनुसरण करता है, लेण्याद्रव्य जीव का अनुसरण नहीं करते । आगे कहा जाएगा-'जीव जिव लेण्याद्रव्यों को ग्रहण करके काल करता है, उन्हीं लेश्या वाले द्रव्यों में उत्पन्न होता है, अन्य लेश्या वालों में नहीं।' (१३) उद्दिश्यपविभक्तगति-प्रतिनियत आचार्य, उपाध्याय आदि को उद्देश्य करके उनके पास से धर्मोपदेश सुनने के लिए अथवा उनसे प्रश्न पूछने के लिए जो गमन किया जाता है, वह उद्दिश्यप्रविभक्तगति है। (१४) चतुःपुरुषप्रविभक्तगति-चार प्रकार के पुरुषों को चार तरह की प्रदिभक्त अर्थात् प्रतिनियत गति चतुःपुरुषप्रविभक्तगति कहलाती है । जैसे चार (૧૧) વેશ્યાગતિ-તિય અને મનુષ્યની કૃષણ આદિ વેશ્યા દ્રવ્ય નીલ આદિ લેશ્યાના દ્રવ્યને પ્રાપ્ત કરીને તપમાં પરિણત થાય છે, તે લેશ્યાગતિ કહેવાય છે. (૧૨) વેશ્યાનુપાતગતિ–લેશ્યાના અનુપાતથી અર્થાત અનુસાર જે ગમન થાય છે, તે લશ્યાનુપાતગતિ છે. જીવ લેશ્યાના દ્રવ્યોનું અનુસરણ કરે છે. લશ્યા દ્રવ્ય જીવનું અનુસરણ નથી કરતા. આગળ કહેવાશે–જીવ જે લેડ્યા દ્રવ્યને ગ્રહણ કરીને કાળ કરે છે, તેજ લશ્યા વાળા દ્રમાં ઉત્પન્ન થાય છે, અન્ય વેશ્યાવાળામાં નહીં. (૧૩) ઉદિશ્ય પ્રવિભક્તગતિ-પ્રતિ નિયત આચાર્ય, ઉપાધ્યાય આદિને ઉદ્દેશ્ય કરીને તેમની પાસેથી ધર્મોપદેશ સાંભળવા માટે અથવા તેમને પ્રશ્ન પૂછવાને માટે જે ગમન કરાય છે, તે ઉદિશ્ય પ્રવિભકતગતિ છે (૧૪) ચતુઃ પુરૂષ પ્રવિભક્તગતિ–ચાર પ્રકારના પુરૂષની ચાર પ્રકારની પ્રવિભકતા प्र० ११७ श्री प्रापन सूत्र : 3
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy