SearchBrowseAboutContactDonate
Page Preview
Page 860
Loading...
Download File
Download File
Page Text
________________ प्रज्ञापनास्त्रे असमोसवपओगो वि' द्वीन्द्रियाः सर्वेऽपि तावद् भवेयुः असत्यमृषावचः प्रयोगिणोsपि - न सत्यमृषावचः प्रयोगिणो भवन्ति 'ओरालियसरीरकायप्पओगी वि' औदारिकशरीरकाय प्रयोगोऽपि भवन्ति 'ओरालिकमी ससरीरकायप्पओगी वि' औदारिक मिश्रशरीरकायप्रयोमिणोऽपि भवन्ति इतिश्यात्मको भङ्गः, द्वीन्द्रियेषु अन्तर्मुहूर्तमात्रस्योपपात विरह कालस्य सत्त्वेऽपि औदारिकमिश्रगतस्यान्तर्मुहूर्तस्य अतिबृहत्प्रमाणत्वात् तेषु औदारिकमिश्रशरीर कायप्रयोगिणां सर्वदैवोपलभ्यमानत्वात् किन्तु कार्मणशरीरकायप्रयोगी तु कदाचिदेकोऽपि नोपलभ्यते अन्तर्मुहूर्तमात्रोपपात विरहकालस्योक्तत्वात्, यदापि चोपलभ्यते तदापि जघन्येन एको या द्वौ वा उत्कर्षेणा संख्येया भवन्ति, तस्माद् यदा एकोऽपि कार्मणशरीरकायप्रयोगी नोपलभ्यते तदा उपर्युक्तत्रयाणां प्रथमो भङ्गः, यदा तु एकः कार्मणशरीरी उपलभ्यते तदा एकत्वविशिष्टं द्वितीयं भङ्गं प्रतिपादयितुमाह ८४४ सत्य वचन का प्रयोग करते हैं, न असत्य वचन का प्रयोग करते हैं और न उभयरूप वचन का ही प्रयोग करते हैं । वे औदारिकशरीरकायप्रयोगी भी होते हैं, औदारिकमिश्र शरीर कायप्रयोगी भी होते हैं । इन तीनों का एक भंग है । दीन्द्रिय जीवों में अन्तर्मुहूर्त्त मात्र उपपात का विरहकाल है, मगर औदारिकमिश्रगत का अन्तर्मुहूर्त्त बहुत बडा होता है, अतएव उनमें औदारिकमिश्रशरीरकायप्रयोगी सदैव पाये जाते हैं, किन्तु कार्मणशरीर कायप्रयोगी कभी-कभी एक भी नहीं पाया जाता, क्योंकि उनके उपपात का विरह अन्तर्मुहूर्त्त कहा गया है । जब यह पाये जाते हैं तो जघन्य एक या दो और उत्कृष्ट असंख्यात पाये जाते हैं । इस प्रकार जब एक भी कार्मणशरीरकायप्रयोगी नहीं पाया जाता तब उक्त तीनों का प्रथम भंग होता है । जब एक कार्मणशरीर कायप्रयोगी पाया जाता है, तब एकत्वविशिष्ट दूसरा भंग होता है, यह प्रतिपादन करने શ્રી ભગવાન હૈ ગૌતમ ! બધા દ્વીન્દ્રિય અસત્યમૃષા વચન પ્રયોગી હાય છે, તે સત્યવચનના પ્રયોગ નથી કરતા, તેમજ અસત્ય વચનના પ્રયોગ પણ નર્થી કરતા અને ઉભય રૂપ વચનના પ્રયોગ પણ તી કરતા. તે ઔદારિક શરીરકાયપ્રયોગી પણ હાય છે, ઔદારિક મિશ્ર શરીરકાયપ્રયોગી પણ હૈાય છે. આ ત્રણેના એક ભંગ છે. દ્વીન્દ્રિય જીવામાં અન્તર્મુહૂત માત્ર ઉપપાતના વિરહકાલ છે, પણ ઔદારિકમિશ્ર ગતનુ' અન્તર્મુહૂ ઘણું મટુ હાય છે, તેથી જ તેએમાં ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગી સદૈવ મળી આવે છે, પણુ કાણુ શરીરકાય પ્રયોગી કયારેક કયારેક એક પણ નથી મળી આવતા, કેમકે તેમના ઉપપાતના વિરહ અન્તમુહૂત કહેલ છે. જો તે મળી આવે છે તે જઘન્ય એક મગર છે અને ઉત્કૃષ્ટ અસ ખ્યાત મળી આવે છે. એ પ્રકારે જ્યારે એક પણ કાણુ શરીરકાય પ્રયાગી નથીમળી આવતા ત્યારે તે ત્રણેના પ્રથમ ભંગ થાય છે. જ્યારે એક કાણું શરીરકાય મળી આવે છે ત્યારે એકત્વ વિશિષ્ટ બીજો ભંગ થાય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy