SearchBrowseAboutContactDonate
Page Preview
Page 854
Loading...
Download File
Download File
Page Text
________________ ८३८ प्रज्ञापनासूत्रे यावदुत्कर्षेणान्तरसंभवात्, यदापि लभ्यते तदापि जघन्येन एको वा द्वौ वा उत्कर्षेण सहस्त्रपृथक्त्वम्, एवञ्च यदा आहारकशरीरकायप्रयोगी, आहारकमिश्रशरीरकायप्रयोगी चैकोऽपि नोपलभ्यते तदा बहुत्वविशिष्ट त्रयोदशपदात्मक एको भङ्गः पूर्वोक्तत्रयोदशपदानामपि सदैव बहुत्वेनावस्थितत्वात्, यदा पुनरेक आहारकशरीरकायप्रयोगी उपलभ्यते तदा द्वितीयं भङ्गं प्रवक्तुकाम आह–'अहवेगे य आहारगसरीरकायप्पभोगीय १,' अथवा एकश्च जीवः आहारकशरीरकायप्रयोगी च भवति, तेऽपि यदा बहवो लभ्यन्ते तदा तृतीयं भङ्गं वक्ति-'अहवेगे य आहारगसरीरकायप्पभोगिणो य २' अथवा एके च-बहवो जीवा आहारकशरीरकायकिन्तु आहारकशरीरी कभी-कभी बिलकुल ही नहीं होते हैं, क्योंकि उनका उत्कृष्ट अन्तर छह मासका हो सकता है, अर्थात् यह संभव है कि छह महीनों तक एक भी आहारकशरीरी जीय न पाया जाय । जब वे पाये भी जाते हैं तो जघन्य एक या दो या तीन होते हैं और उत्कृष्ट सहस्रपृथक्त्व, अर्थात दो हजार से नौ हजार तक होते हैं। इस प्रकार जब आहारकशरीरकायप्रयोगी और आहारकमिश्रशरीरकायप्रयोगी एक भी नहीं पाया जाता तब बहत जीयों की अपेक्षा तेरह पदों का एक भंग होता है, क्योंकि उक्त तेरहों पदों वाले जीव सदैव बहुत रूपमें रहते हैं। जब एक आहारकशरीरकायप्रयोगी भी पाया जाता है, तब दूसरा भंग होता है। उसे कहते हैं-अथवा एक आहारककायप्रयोगी। इस प्रकार पूर्वोक्त तेरह पदों के साथ एक आहारकशरीरकायप्रयोगी का पाया जाना दूसरा भंग है। जय आहारकशरीरकायप्रयोगी बहुत पाये जाते हैं, तब तीसरा भंग होता है, उसके लिए कहा है-अथवा कोई-कोई बहुत-से आहारकशरीरकायप्रयोगी। तात्पर्य यह है कि पूर्वोक्त तेरह पद वालों के साथ अनेक आहारकशरीकाययो નથી. કેમકે તેમનું ઉત્કટ અન્તર છ માસનું થઈ શકે છે, અર્થાત એ સંભવ છે કે છ મહિના સુધી એક પણ આહારક શરીર જીવ ન મળી શકે. જ્યારે તેઓ મળી પણ આવે છે તે જઘન્ય એક અગર બે અગર ત્રણ હોય છે અને ઉત્કૃષ્ટ સહસ્ત્ર પૃથકત્વ, અર્થાત બે હજારથી નવ હજાર સુધી થાય છે. એ પ્રકારે જ્યારે આહારક શરીરકાય પ્રયાગી અને આહારક મિશ્ર શરીરકાય પ્રવેગી એક પણ નથી મળતો ત્યારે ઘણા જીની અપેક્ષા તેર પદને એક ભંગ થાય છે, કેમકે ઉક્ત તેર પદવાળા જીવ સદેવ ઘણા રૂપમાં રહે છે. જ્યારે એક આહારક શરીરકાય પ્રયેગી પણ મળી આવે છે, ત્યારે બીજો ભંગ થાય છે. તેને કહે છે–અથવા એક આહારકકાય પ્રયાગી. એજ પ્રકારે પૂર્વોક્ત તેર પદેની સાથે એક આહારક શરીરકાય પ્રવેગીનું મળી આવવું બીજો ભાગ છે. જ્યારે આહારક શરીરકાય પ્રવેગી ઘણુ મળી આવે છે, ત્યારે ત્રીજો ભંગ થાય છે, તેને માટે કહ્યું છે અથવા કઈ કઈ ઘણા આહારક શરીરકાય પ્રગી. તાત્પર્ય એ છે કે પૂર્વોક્ત તેર પદવાળાઓની સાથે અનેક આહારક શરીરકાય પ્રગીઓનું મળી આવવું તે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy