SearchBrowseAboutContactDonate
Page Preview
Page 830
Loading...
Download File
Download File
Page Text
________________ ८१४ प्रज्ञापनासूत्रे पूर्वपक्षोत्तरपक्षौ प्राग्वदेव भावनीयौ, एवं यदा पञ्चेन्द्रियतिर्यग्योनिको मनुष्यो वा वायुकायिकोवा वैक्रियशरीरी सन् कृतकृत्यो भूत्वा वैक्रियं परित्यक्तुकाम औदारिके प्रविविक्षति तदा वैक्रियशरीरसामर्थ्य नौदारिकमुपादातु प्रवर्तते, अतो वैक्रियस्य प्रधानखात् तेनैव व्यपदिश्यते नौदारिकेणेति वैक्रियमिश्रशरीरकायप्रयोग इति, 'आहारगसरीर कायप्पओगे १३' आहारकशरीरकायप्रयोगस्तावद् आहारकशरीरपर्याप्त्या पर्याप्तस्यावसेयः, 'आहारगमीससरीरकायप्पभोगे १४' आहारकमिश्रशरीरकायप्रयोगः, अयश्चाहारकादौदारिकं प्रविशतः संभवति, तथा च यदा आहारकशरीरी सन् कृतकृत्यो भूखा पुनरपि औदारिकमुपादत्ते तदा मिश्रवस्योभयनिष्ठत्वेपि आहारकबलेनैवौदारिके प्रवेशो भवतीति आहारकस्यैव प्राधान्यात् तेनैव व्यपदिश्यते नौदारिकेणेति आहारकमिश्रशरीरकायप्रयोगः, 'तेयाकम्मासरीरकायप्प भी पूर्वपक्ष और उत्तरपक्ष पहले के समान ही समझलेना चाहिए । जब कोई पंचेन्द्रियतिर्यंच, मनुष्य अथवा वायुकायिक वैक्रियशरीरी होकर अपना काम कर कृतकृत्य होकर वैकियशरीर को त्यागने का इच्छुक होता है और औदारिक में प्रवेश करने की इच्छा करता है, तब वैक्रियशरीर के सामर्थ्य से औदारिककाययोग को ग्रहण करने में प्रवृत्त होता है । इस प्रकार वहां वैक्रिय की प्रधानता होने से उसी के नाम से व्यवहार होता है, औदारिक के नाम से नहीं, अतएव वह वैक्रियमिश्रशरीरकायप्रयोग कहलाता है। ____ आहारकशरीरकाययोग आहारकशरीरपर्याप्ति से पर्याप्त जीव को होता है। आहारकमिश्रशरीरकाययोग उस समय होता है जब कोई आहारक से औदारिक में प्रवेश करता हैं । अर्थात् जब कोई आहारकशरीर होकर और अपना कार्य पूर्ण करके पुनः औदारिक को ग्रहण करता है, उस समय आहारक के बल से ही औदारिक में प्रवेश होता है, अतः मिश्रत्व दोनों में समान होने ઉત્તર પક્ષ પહેલાના સમાન જ સમજવું જોઈએ. જ્યારે કોઈ પંચેન્દ્રિયતિર્યંચ, મનુષ્ય, અથવા વાયુકાયિક ક્રિયશરીર થઈને પિતાનું કાર્ય કરી કૃતકૃત્ય થઈને વૈક્રિયશરીરને ત્યાગવાને ઈચ્છક થાય ત્યારે વૈક્રિય શરીરના સામર્થ્યથી દારિક કાય કેગને ગ્રહણ કરવામાં પ્રવૃત્ત થાય છે. એ પ્રકારે ત્યાં વક્રિયની પ્રધાનતા હોવાથી તેના નામથી વ્યવહાર થાય છે, ઔદારિકના નામથી નહીં, તેથીજ ક્રિયમિશ્ર શરીર કાયવેગ કહેવાય છે. આહારક શરીરકાય પ્રવેગ આહારક શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત જીવને થાય છે. આહારક મિશ્ર શરીરકાયપ્રયોગ તે સમયે થાય છે જ્યારે આહારકથી દારિકમાં પ્રવેશ કરે છે. અર્થાત્ જ્યારે કેઈ આહારક શરીર થઈને અને પોતાનું કાર્ય પુરૂં કરીને પુનઃ ઔદારિકને ગ્રહણ કરે છે, તે સમયે આહારકના બળથી જ દારિકામાં પ્રવેશ થાય છે, તેથી મિત્વ બન્નેમાં સમાન હોવા છતાં આહારકની પ્રધાનતા હોવાને કારણે આહારક મિશ્રને વ્યવહાર કરાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy