SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ प्रज्ञापनासूने परिणमनं द्रव्यरूपं मनो व्यदिश्यते, एवं द्रव्यमनोऽवष्टम्भेन जीवस्य मनःपरिणामो भावरूपं मनो व्यपदिश्यते, तथाचोक्तम्-"मणपज्जत्तिनामकम्मोदयओ जोग्गे मणोदव्वे धितुं मणत्तेण परिणामिया दव्वा दव्वमणो भन्नइ ॥१॥ जीवो पुण मणपरिणामय किरियावंतो भावमणो, किं भणियं होइ ? मणदव्यालंबणो जीवरस मणवावारो भावमणो, भण्णइ" ॥२॥ मनः पर्याप्तिनामकर्मोदयतो योगे मनो द्रव्यं तु मनस्त्वेन परिणामितानि द्रव्याणि द्रव्यमनो भण्यते ॥१॥ जीवः पुन मनः परिणामक्रियावान् भावमनः, किं. भणितं भवति ? मनो द्रव्यालम्बनो जीवस्य मनवावारो भावमनो भण्यते ॥२॥ तत्र प्रकृते भावमनसो ग्रहणे प्रयोजनम्, तदग्रहणे द्रव्यमनसोऽपि ग्रहणावश्यं भावात, द्रश्यमनो विना भावमनसोऽसंभवात् । तत्र व्यञ्जनावग्रहोतरकालमेकसामायिकमनिर्देश्यं सामान्यमात्रार्थग्रहणं श्रोत्रेन्द्रियार्थावग्रहो भवति, एवं घ्रणेन्द्रिमनःपर्याप्ति नाम कर्म के उदय से, मन के योग्य वर्गणाओं को ग्रहण करके उन्हें मन के रूप में परिणत करना द्रव्यमान है। द्रव्यमन की सहायता से जीव का जो मनन रूप परिणमन होता है, वह भावमन कहलाता है। कहा भी है-मन:पर्याप्ति नाम कर्म के उदय से मनोयोग्य द्रव्यों को ग्रहण करके उन्हें मन रूप में परिणत करना या उन द्रव्यों का मन रूप में परिणमन होना द्रव्यमन है । मनन रूप परिणाम से परिणत जीव भावमन कहलाता है । क्या आशय है ? मनोद्रव्यों के आलम्बन से जीव का जो मनोव्यापार होता है, वह भावमन कहलाता है।' यहां इस प्रकरण में भावमन का ग्रहण करना चाहिए और भावमन के ग्रहण से द्रव्यमन का भी ग्रहण अवश्य हो जाता है, क्योंकि द्रव्यमन के विना भावमन का होना संभव नहीं है। व्यंजनावग्रह के पश्चात् , एक समयभावी, सामान्य मात्र को ग्रहण करने वाला श्रोत्रेन्द्रियजनित अवग्रह श्रोत्रेन्द्रियार्थावग्रह कहलाता है। इसी प्रकार પર્યાપ્તિ નામ કર્મના ઉદયથી, મનને વર્ગણુઓને ગ્રહણ કરીને તેમને મનના રૂપમાં પરિણત કરવું. દ્રવ્યમાન છે. દ્રવ્ય મનની સહાયતાથી જીવનું જે મનન રૂ૫ પરિણમન થાય છે, તે ભાવ મન કહેવાય છે. કહ્યું પણ છે-મનઃ પર્યાપ્તિ નામ કર્મના ઉદયથી મનેયેગ્ય દ્રવ્યનું ગ્રહણ કરીને તેમને મન રૂપમાં પરિણત કરવું અગર તે દ્રવ્યનું મન રૂપમાં પરિણમન થવું દ્રવ્ય મન છે. મનન રૂ૫ પરિણામથી પરિણત જીવ ભાવમન કહેવાય છે. શો આશય છે? મનેદ્રના આલંબનથી જીવને જે મને વ્યાપાર થાય છે, તે ભાવમન કહેવાય છે. અહીં આ પ્રકરણમાં ભાવમનનું ગ્રહણ કરવું જોઈએ અને ભાવ મનના ગ્રહણથી દ્રવ્યમનનું પણ ગ્રહણ અવશ્ય થઈ જાય છે, કેમકે દ્રવ્ય મનના સિવાય ભાવ મનનું હોવું છે અસંભવિત છે. વ્યંજનાવગ્રહના પછી, એક સમય ભાવિ, સામાન્ય માત્રને ગ્રહણ કરવાવાળા શ્રેગેન્દ્રિય જનિત અવગ્રહ એન્દ્રિયાવગ્રહ કહેવાય છે. એ જ પ્રકારે ધ્રાણેન્દ્રિયાવગ્રહણ આદિનું પણ સ્વરૂપ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy