SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ म ७१२ प्रज्ञापनासूत्र रूपतया सर्वैः प्राणिभिः संवेधमानतया तस्य स्पष्टतयोपलभ्यमानत्वमेव प्रथमोपन्यासे बीजमगन्तव्यम्, किञ्च अर्थावग्रहस्य सर्वेन्द्रियमनो भावितया प्रथममुपन्यासः, व्यञ्जनावग्रहस्य तु तथात्वं नास्तीति न प्रथमं तदुपन्यासः, इत्यवसेयम्, अथ व्यञ्जनावग्रहानन्तरमेव अर्थावग्रहो भवतीतिक्रममाश्रित्य प्रथमं व्यञ्जनावग्रहस्वरूपं प्ररूपायतुमाह-वंजणोग्गहे णं भंते ! कर विह पण्णते ?'-हे भदन्त !' व्यजनावग्रहः खलु कतिविधः प्रज्ञप्तः ? भगवानाह-'गोयमा" हे गौतम ! 'चउबिहे पण्णत्ते'-चतुर्विधो व्यञ्जनावग्रहः प्रज्ञप्तः, 'तं जहा-सोइंदिय वजणोग्गहे, घाणिदियवंजणोग्गहे'-तद्यथा-श्रोत्रेन्द्रिय व्यञ्जनावग्रहः, घ्राणेन्द्रियव्यञ्जनावग्रहः, जिभिदिय वंजणोग्गहे'-जिवेन्द्रिय व्यञ्जनावग्रहः, फार्सिदियवंजणोग्गहे'-स्पर्शनेन्द्रिय स्थिति में बाद में होने वाले अर्थावग्रह का कथन पहले क्यों किया गया है ? इसका समाधान यह है कि अर्थावग्रह स्पष्ट स्वरूप वाला होता है और स्पष्ट स्वरूप वाला होने से भी सभी प्राणी उसे समझ सकते हैं। इसी हेतु से उसका कथन पहले किया गया है । इसके अतिरिक्त अर्थावग्रह सभी इन्द्रियों से और मनसे होता है, इस कारण भी उसको उल्लेख पहले किया गया है। व्यंजनावग्रह ऐसा नहीं है । वह चक्षु और मनसे नहीं होता तथा अस्पष्ट स्वरूप वाला होने के कारण सबके संवेदन में नहीं आता, इस कारण उसका कथन बाद में किया गया है। ___ व्यंजनावग्रह के अनन्तर ही अर्थावग्रह होता है, इस क्रम का आश्रय लेकर व्यंजनावग्रह के स्वरूप का निरूपण किया जाता है गौतमस्थामी-हे भगवन् ! व्यंजनावग्रह कितने प्रकार का कहा है ? भगवान्-हे गौतम ! व्यंजनावग्रह चार प्रकार का कहा है, वह इस प्रकारश्रोत्रेन्द्रिय व्यंजनावग्रह, घ्राणेन्द्रिय व्यंजनावग्रह, जिहवेन्द्रिय व्यंजनावग्रह और બાદમાં થનાર અર્થાવગ્રહનું કથન પહેલા કેમ કરેલું છે? તેનું સમાધાન એ છે કે અર્થાવગ્રહ સ્પષ્ટ સ્વરૂપવાળા હોય છે અને સ્પષ્ટ સ્વરૂપ વાળા હોવાથી બધા પ્રાણી તેને સમજી શકે છે. એજ હેતુથી તેનું કથન પહેલું કરેલું છે. તેના સિવાય અર્થાવગ્રહ બધી ઈન્દ્રિયથી અને મનથી થાય છે, એ કારણે તેને ઉલ્લેખ પહેલે કરેલ છે. વ્ય જનાવગ્રહ એ નથી તે ચક્ષુ અને મનથી નથી થતા તથા અસ્પષ્ટ શરીરવાળા હોવાને કારણે બધાના સંવેદનમાં નથી આવતા એ કારણે તેનું કથન પછીથી કરેલું છે. વ્યંજનાવગ્રહના પછી જ અર્થાવગ્રહ થાય છે, એ કમને આશ્રય લઈને પ્રથમ વ્યંજનાવગ્રહના સ્વરૂપનું નિરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી- ભગવદ્ વ્યંજનાવગ્રહ કેટલા પ્રકારને કહેલ છે? શ્રી ભગવાન–હે ગૌતમ! વ્યંજનાવગ્રહ ચાર પ્રકારને કહેલ છે, તે આ પ્રકારેશ્રેગેન્દ્રિય વ્યંજનાવગ્રહ, ધ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ, જિહૂવેન્દ્રિય વ્યંજનાવગ્રહ અને સ્પર્શ નેન્દ્રિય વ્યંજનાવગ્રહ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy