SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ ६४० प्रज्ञापनासूत्रे उच्छ्याङ्गुलमेयत्वेन प्रतिपादितं तत् देहप्रमाणमात्रमेवावसेयं नत्विन्द्रियविषयपरिमाणं तत्, इन्द्रियाणां विषयपरिमाणस्यात्माङ्गुलमेयत्वादितिभावः, इन्द्रियाणां विषयपरिमाणस्योच्छ्या गुलेन करणे तु पञ्चधनुः शतादिमनुष्याणां विषयव्यवहारोच्छेदापत्तिः स्यात्, तथाहिभरतस्यात्माङ्गुलं प्रमाणागुलं व्यपदिश्यते प्रमाणाङ्गुलञ्चोच्छ्याङ्गुलसहस्रेण सम्पद्यते एवञ्च भरतादिचक्रवर्तिनामयोध्यादि नगरीणामात्मागुलेन द्वादश योजनायामतया प्रसिद्धतया उच्छ्याङ्गुलेन प्रमितत्वे अनेकयोजनसहस्रत्वं स्यात् तथासति तत्रायुधशालादिषु ताडितवादितभेर्यादिध्वनिशब्दश्रवणं सर्वेषां न स्यात, तथा चोक्तम्-'बारसहिं जोयणेहिंसोयं अभिगेण्डइ सई द्वादशभ्यो योजनेभ्यः श्रोत्रभि गृह्णाति शब्दम्' इति वचनात् । तथा च समस्तनगरव्यापितया समग्रस्कन्धावारव्यापितया च विजयढक्कादिशब्दस्यागमे प्रतिपाद्यमानखात् तथैव जनव्यवहाराच्च आगमप्रसिद्धपश्चधनुःशतादिमनुष्यविषयव्यवहारोच्छेदनिरायह है कि उत्सेधांगुल से देह का ही माप होता है, इन्द्रियों के विषय का माप नहीं होता। इन्द्रियों के विषय का जो परिमाण बतलाया गया है, वह आत्मां. गुल से ही समझना चाहिए। अगर इन्द्रियों के विषय का माप उत्सेधांगुल से किया जायगा तो पांचसो धनुष आदि की अवगाहना वाले मनुष्यों के विषय के व्यवहार का उच्छेद हो जाएगा। वह इस प्रकार-भरत चक्रवत्ती के आत्मागुल ही प्रमाणांगुल कहलाता है और एक हजार उत्सेधांगुल से एक प्रमाणांगुल बनता है । ऐसी स्थिति में भरत आदि चक्रवतियों की अयोध्या आदि नगरियां उनके आत्मांगुल से बारह योजन लम्बी प्रसिद्ध हैं। अगर उत्सेधांगुल से उनका नाप किया जाएगा तो वे कई हजार योजन लम्बी हो जाएंगी, अतः वहां आयुधशाला आदि में बजाई हुई भेरी आदि ध्वनि का शब्द सबको सुनाई नहीं देगा। क्यों कि ऐसा कहा गया है कि 'श्रोत्र बारह योजन से आए हुए शब्द को ग्रहण करता है।' आगम में तो प्रतिपादन किया गया है कि विजयमेरी आदि का शब्द समग्र नगरव्यापी और समग्र स्कंधावारव्यापी होता है। છે કે, ઉત્સવંગુલથી દેહનું જ માપ થાય છે, ઈન્દ્રિયના વિષયનું માપ નથી થતું. ઇન્દ્રિયના વિષયનું જે પરિમાણ બતાવ્યું છે, તે આત્માંગુલથી જ સમજવું જોઈએ. અગર ઈન્દ્રિયના વિષયનું માપ ઉભૈધાંગુલથી કરાય તે પાંચસો ધનુષ આદિની અવગાહના વાળા મનુષ્યના વિષયના વ્યવહારને ઉછેદ થઈ જશે. તે આ પ્રકારે-ભરત ચક્રવર્તીના આત્માગુલ જ પ્રમાણગુલ કહેવાય છે અને એક હજાર ઉત્સધાંગુલને એક પ્રમાણગુલ બને આવી સ્થિતિમાં ભારત આદિ ચક્રવતીઓની અધ્યા આદિ નગરીયે તેમના આત્માંગુલથી બાર એજન લાંબી પ્રસિદ્ધ છે. અગર ઉભેધાંગુલથી તેમનું માપ કરાશે તે તે કેટલાય હજાર જન લાંબી થઈ જશે. તેથી ત્યાં આયુધશાળા આદિમાં વગાડેલ ભેરી (વાત્ર) આદિ કવનિને શબ્દ બધાને સંભળાશે નહીં. કેમકે એવું કહેવું છે કે “શ્રેત્ર બાર યોજનથી આવેલા શબ્દને ગ્રહણ કરે છે. આગમમાં પ્રતિપાદન કરેલું છે કે વિજય-ભેરી આદિના શબ્દ સમગ્ર નગર વ્યાપી श्री प्रशानसूत्र : 3
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy