SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ कवणमूल ४६६ प्रज्ञापनासूत्रे टीका-अथ पृथिवीकायिकादीनामौदारिकादिशरीराणि प्ररूपयितुमाह-'पुढ विक्काइयाणं भंते ! केवइया ओरालियसरीरगा पण्णता ?' हे भदन्त ! पृथिवीकायिकानां कियन्ति औदारिकशरीराणि प्रज्ञप्तानि ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'दुविहा पण्णत्ता' पृथिवीकायिकानाम् औदारिकशरीराणि द्विविधानि प्रज्ञप्तानि, 'तं जहा-बद्धेल्लगा य मुक्केल्लगा य' तद्यथा-बद्धानि च, मुतानि च, 'तत्थ णं जे ते बद्धलगा ते णं असंखेज्जा' तत्र खलुबद्धमुक्तौदारिकाणां मध्ये यानि तावद् बद्धानि औदारिकशरीराणि पृथिवीकायिकानां सन्ति तानि खलु असंख्येयानि भवन्ति, तत्र कालक्षेत्राभ्यामसंख्येयत्वं प्ररूपयितुमाह-'असंखेज्जाहिं उस्सप्पिणि ओसप्पिणीहि अवहीरंति कालओ' प्रतिसमयमेकैकशरीरापहारेण असंख्येयाभिरुत्सर्पिण्यवसर्पिणीभिः सर्वात्मना अपहियन्ते कालतः-कालापेक्षया सामस्त्येन विनाश्यन्ते, (असंखेज्जाइं सेढिवग्गमूलाई) असंख्यात श्रेणियों के वर्णमूल टीकार्थ-अब पृथ्वी कायिकों आदि के औदारिक शरीरों की प्ररूपणा की जाती है___ गौतम-हे भगवन् ! पृथ्वीकायिक जीवों के औदारिक शरीर कितने कहे गए हैं? भगवान्-हे गौतम ! पृथ्वी कायिकों के औदारिक शरीर दो प्रकार के कहे हैं-बद्ध औदारिक शरीर और मुक्त औदारिक शरीर । इनमें से जो बद्ध औदारिक शरीर हैं, वे पृथ्वी कायिकों के असंख्यात होते हैं । अब काल और क्षेत्र से उस असंख्यात संख्या का स्पष्टीकरण करते हैं-काल की अपेक्षासे, यदि उत्सर्पिणी और अवसर्पिणी काल के एक-एक समय में एक एक शरीर का अपहरण किया जाय तो असंख्यात उत्सर्पिणियों और अवसर्पिणियों में उनका अपहरण हो । इस संबंध में युक्ति पूर्ववत् समझ लेनी चाहिए । क्षेत्र की अपेक्षा અસંખ્યાત શ્રેણિના વર્ગ મૂલ ટીકાર્થ–હવે પૃથ્વીકાયિક આદિના ઔદારિક આદિ શરીરની પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવેના ઔદારિક આદિ શરીરકેટલાં डाय छ ? શ્રી ભગવાન ! હે ગૌતમ! પૃથ્વીકાયિક જીના ઔદારિક શરીર બે પ્રકારના છે-બદ્ધ અને મુક્ત તેમનામાંથી જે બદ્ધ દારિક શરીર છે, તેઓ પૃથ્વીકાયિકેના અસંખ્યાત થાય છે. હવે કાલ અને ક્ષેત્રે તે અસંખ્યાત સંખ્યાનું સ્પષ્ટીકરણ કરે છે, કાળની અપેક્ષાએ યદિ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના એક એક સમયમાં એક એક શરીરના અપહરણ કરાય તે અસંખ્યાત ઉત્સપિણી અને અવસર્પિણિમાં તેમના અપહરણ થાય એ સમ્બન્ધમાં યુક્તિ પૂર્વવત્ સમજી લેવી જોઈએ. ક્ષેત્રની અપેક્ષાએ પિતાની અવગાહનાથી તેઓ અસંખ્યાત લેકોને વ્યાપ્ત કરી લે એટલા છે, પૃથ્વીકાચિકેના જે મુક્ત શરીર છે તે એ અનન્ત છે. તેમની અનન્તતા કાલ ક્ષેત્ર અને દ્રવ્યની અપેક્ષાએ પ્રરૂપણ કરાયા શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy