SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेपोधिनी टीका पद १२ स. २ औदारिकादिशरीरविशेषनिरूपणम् इत्यादि, छाया-नाप्यविकलानामेव केवलानामपि ग्रहणम् एतन्न च औदारिकग्रहणं मुक्तानां सर्वपुद्गलानाम् किन्तु यच्छरीरमौदारिकं जीवेन मुक्तं तच्चैवानन्तभेदभिन्नं च भवति यावत् ते पुद्गला स्तज्जीवनिर्वर्तितम् औदारिकशरीरकायप्रयोगं न मुश्चन्ति न तावद् अन्यपरिणामेन परिणमन्ति तानि प्रत्येकशरीराणि भण्यन्ते, एवमेकैकस्य औदारिकशरीरस्य अनन्तभेदभिन्नतोऽनन्तानि चैव औदारिकशरीराणि भवन्ति, अथ कथमेकैकशरीरद्रव्यदेशस्य शरीरत्वेन व्यपदेशः संभवति ? इति चेन्न लवणदृष्टान्तेन तथा व्यपदशोपपत्तेः, यथा खार्यपि लवणम् द्रोणोऽपि लवणम् आढकोऽपि लवणमित्यादि व्यपदेशो भवति तथा प्रकृतेऽपि सकलमपि औदारिकशरीरमिति व्यपदिश्यते, तदर्द्धमपि तदेकदेशोऽपि यावदनन्तभागोऽपि शरीरमिति व्यपदिश्यते, एवञ्चौदारिकशरीरयोग्यपुद्गलसमुदायोऽपि औदारिकत्वेन परिणतः सन् अल्पो अविकल अर्थात् ज्यों के त्यों रहे हुए मुक्त औदारिक शरीरों का ही ग्रहण किया गया है और न औदारिक शरीर के रूप में ग्रहण करके मुक्त किए सब पुद्गलों का ही ग्रहण किया गया है, किन्तु जो औदारिक शरीर जीव के द्वारा त्याग दिया गया है, वह अनन्त भेदों से भिन्न होता है । जब तक वे पुद्गल जीय के द्वारा निर्वात्तत औदारिक शरीर काययोग रूप पर्याय का त्याग नहीं करते और अन्य किसी परिणाम में परिणत नहीं होते, वे सब शरीर ही कहलाते हैं । इस प्रकार एक-एक औदारिक शरीर अनन्त-अनन्त भेद वाला होने के कारण अनन्त औदारिक शरीर कहलाते हैं इत्यादि । अब प्रश्न यह उपस्थित होता है कि एक-एक शरीर द्रव्य के देश को शरीर कैसे कहा जा सकता है ? इसका उत्तर यह है कि लवण के दृष्टान्त से ऐसा कहा जाता है । जैसे खारी भी नमक है, द्रोण भी नमक है और आढक भी लवण है, इत्यादि व्यवहार होता है, उसी प्रकार सकल अर्थात् सम्पूर्ण औदारिक शरीर भी औदारिक शरीर कहलाता है, उसका आधा भाग भी औदारिक शरीर कहलाता है और શરીરનું જ ગ્રહણ કરેલ છે. અને દારિક શરીરના રૂપમાં ગ્રહણ કરીને મુક્ત નહીં કરેલ બધા પુદ્ગલેનું ગ્રહણ કરેલું છે. પરંતુ જે ઔદારિક શરીર જીવના દ્વારા ત્યાગી દીધેલ છે, તે અનન્ત ભેદથી ભિન્ન હોય છે. જ્યાં સુધી તે પુદ્ગલે જીવના દ્વારા નિવર્તિત ઔદારિક શરિર કાયયોગ રૂપ પર્યાયને ત્યાગ નથી કરતા અને બીજા કોઈ પરિણામમાં પરિણત નથી થતા, તે બધા શરીર જ કહેવાય છે. એ પ્રકારે એક એક ઔદારિક શરીર અનન્ત અન ભેદવાળા હોવાને લીધે અનન્ત ઔદારિક શરીર કહેવાય છે. ઈત્યાદિ. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે એક–એક શરીરદ્રવ્યના દેશને શરીર કેવી રીતે કહી શકાય? તેને ઉત્તર એ છે કે મીઠાના દષ્ટાન્તથી એમ કહી શકાય છે. જેમ ખારી પણ મીઠું છે, દ્રોણ પણ મીઠું છે અને આઢક પણ મીઠું છે. એ વિગેરે વ્યવહાર થાય છે. તે જ પ્રકારે સકલ અર્થાત્ સંપૂર્ણ દારિક શરીર પણ દારિક શરીર કહેવાય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy