________________
३८०
प्रज्ञापनासूत्रे
पृच्छति 'जीवेणं भंते ! जाई दवाई भासत्ताए गहियाई णिसिरह ताई किं भिण्णाई णिसरइ, अभिण्णाइ णिसरइ? हे भदन्त ! जीवः खलु यानि द्रव्याणि भाषकत्वेन गृहीतानि निसजति तानि कि भिन्नानि-विविक्तानि-व्यक्तस्फुटानीत्यर्थः, निमृजति ? किं वा अभिन्नानि-अविविक्तानि, अव्यक्तास्फुटानीत्यर्थः, निसृजति ? भगवानाह'गोयमा !' हे गौतम ! 'भिन्नाइं पि निस्सरइ, अभिनाई पि निस्सरइ' भिन्नान्यपि भाषाद्रव्याणि कश्चित निसजति, अभिन्नान्यपि भाषाद्रव्याणि कश्चित् निसजति, तथा च तीव्रप्रय त्नमन्दप्रयत्नभेदेन द्विविधे वक्तरि मध्ये यो व्याधिविशेषेण अनादरेण वा मन्दप्रयत्नो भवति स भाषाद्रव्याणि अभिन्नान्येव स्थूलखण्डात्मकानि अव्यक्तास्फुटानि निसृजति, यः पुनरुज्यादिगुणशाली विशेषादरभावेन तीव्रप्रयत्नो भवति स भाषाद्रव्याणि ग्रहणनिसर्जनप्रयत्न ग्रहण निसर्ग करता है।
गौतम स्वामी पुनः प्रश्न करते हैं-हे भगवन् ! जीव जिन द्रव्यों को भाषा के रूप में निकालता है, वे द्रव्य क्या भिन्न-भेद को प्राप्त-व्यक्त-स्फुट-होते हैं ? अथवा क्या अभिन्न-अव्यक्त-अस्फुट-होते हैं ?
भगवान्-हे गौतम ! कोई जीव भिन्न द्रव्यों को भी निकालता है, कोई अभिन्न द्रव्यों को भी निकालता है। वक्ता दो प्रकार के होते हैं-तीव्र प्रयत्न वाले और मन्द प्रयत्न वाले। जो वक्ता रोगग्रस्त होने से अथवा अनादरभाव के कारण मंद प्रयत्न वाला होता है, उसके द्वारा निकाले हुए द्रव्य अभिन्न होते हैं, वे स्थूल खण्डरूप होते हैं, अव्यक्त होते हैं, किन्तु जो वक्ता नीरोग होता है और विशेष आदरभाव के कारण तीव्र प्रयत्न वाला होता है, वह भाषाद्रव्यों को खण्ड-खण्ड करके, व्यक्त एवं स्फुट रूप में निकालता है। कहा भी है'कोई वक्ता मन्द प्रयत्न वाला होता है, वह सकल अर्थात् अखण्ड भाषाद्रव्यां બે સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયના અન્તર મુહુર્ત સુધી ગ્રહણ નિસર્ગ કરે છે.
શ્રી ગૌતમસ્વામી ફરી પ્રશ્ન કરે છે- હે ભગવન્! જીવ જે દ્રવ્યને ભાષાના રૂપમાં आढे छे. ते द्रव्य शुलिन्न बहने प्रारत-व्यत-शुट डाय छ? अथवा शुमालनभव्यत, मउट डाय छ ?
શ્રી ભગવાન્ –હે ગૌતમ! કોઈ જીવ ભિન્ન દ્રોને પણ બહાર કાઢે છે, કેઈ જીવ અભિન્ન દ્રવ્યને પણ બહાર કાઢે છે. વક્તા બે પ્રકારના હોય છે તીવ્ર પ્રયત્ન વાળા અને મન્દ પ્રયત્નવાળા. જે વક્તા રોગગ્રસ્ત હોવાથી અથવા અનાદર ભાવના કારણે મંદ પ્રયત્નવાળા હોય છે, તેમના દ્વારા નિકળેલ દ્રવ્ય અભિન્ન હોય છે, તેઓ શૂલખંડ રૂપ હોય છે, અવ્યક્ત હોય છે પરંતુ જે વક્તા નિરોગ હોય છે અને વિશેષ આદર ભાવના કારણે તીવ્ર પ્રયત્ન વાળા હોય છે, તે ભાષા દ્રવ્યોને ખંડ–ખંડ કરીને વ્યક્ત તેમજ સ્કુટ રૂપમાં બહાર કાઢે છે, કહ્યું પણ છે-કઈ વક્તા મન્દ પ્રયત્નવાળા હોય છે, તે સકલ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩