SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद ११ सू. ८ भाषाद्रव्यग्रहणनिरूपणम् ३६५ भदन्त ! यानि द्रव्याणि भाषात्वेन परिणमयितुम् आत्मप्र देशैरवगाढानि गृह्णाति तानि किम् अनन्तरावगाढानि अव्यवधानेनावस्थितानि गृह्णाति किं वा परम्परावगाढानि - व्यवधाने स्थानि गृह्णाति ? भगवानाह - 'गोयमा !' हे गौतम ! 'अनंतरोगाढाई गिoes' अनन्तरावगाढानि - आत्मप्रदेशे व्यवधानेनावस्थितानि द्रव्याणि भाषात्वेन परिणमयितु ं गृह्णाति 'नो परंपरो गाढा ई गेहइ' नो परम्परावगाढानि - आत्मप्रदेशैर्व्यवधानेनावस्थितानि द्रव्याणि गृह्णाति, तथा च येषु आत्मप्रदेशेषु यानि भाषाद्रव्याणि अवगाढानि भवन्ति तैरात्मप्रदेश - स्तान्येव भाषाद्रव्याणि अवगाढानि गृह्णाति नतु एक द्वि व्याधात्मप्रदेशव्यवहितानि गृह्णातीति भावः, गौतमः पृच्छति - 'जाई भंते ! अणंतरोगाढाईं गेण्हइ ताई किं अणूह गेहइ Career hors ? ' हे भदन्त ! यानि द्रव्याणि आत्मप्रदेशै रनन्तरावगाढानि गृह्णाति तानि किम् अनि- स्तोक प्रदेशानि गृह्णाति किं वा बादराणि प्रभूतप्रदेशोपचितानि गृह्णाति ? अनवगाढ द्रव्यों को ग्रहण नहीं करता तो क्या अनन्तरावगाढ द्रव्यों को ग्रहण करता है, अर्थात् व्यवधान रहित द्रव्यों को ग्रहण करता है, अथवा परम्पराव गाढ अर्थात् व्यवहित रूप से अवस्थित द्रव्यों को ग्रहण करता है ? भगवान् - हे गौतम! अनन्तरावगाढ अर्थात् आत्मप्रदेशों से अव्यवहित रूप में स्थित द्रव्यों को भाषा के रूप में परिणत करने के लिए ग्रहण करता है । परम्परावगाढ अर्थात् आत्मप्रदेशों से व्यवधानयुक्त होकर अवस्थित द्रव्यों को जीव ग्रहण नहीं करता । तात्पर्य यह है कि जिन आत्मप्रदेशों में जो भाषा द्रव्य अवस्थित हैं, उन आत्मप्रदेशों के द्वारा वही भाषाद्रव्य ग्रहण किये जाते हैं, एक, दो, तीन आदि आत्मप्रदेशों से व्यवहित द्रव्य ग्रहण नहीं किये जाते । गौतमस्वामी - हे भगवन् ! अनन्तरावगाढ जिन द्रव्यों को जीव ग्रहण करता है, वे क्या अणु अर्थात् थोडे प्रदेशों वाले होते हैं अथवा बादर अर्थात् बहुत प्रदेशों वाले होते हैं ? શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! એ અવગાઢ દ્રયૈાને જ જીવ ગ્રહણ કરે છે, અનવગાઢ દ્રવ્યેને ગ્રહણ નથી કરતા તે શું અનન્તરાવગાઢ દ્રવ્યેને ગ્રહણ કરે છે અર્થાત્ વ્યવધાન રહિત દ્રવ્યને ગ્રહણ કરે છે, અથવા પરમ્પરાવગાઢ અર્થાત વ્યહિત રૂપથી અવસ્થિત દ્રવ્યેને ગ્રહણ કરે છે? શ્રી ભગવાન્−હે ગૌતમ! અનન્તરાવગાઢ અર્થાત્ આત્મ પ્રદેશથી અવ્યવહિત રૂપમાં સ્થિત દ્રવ્યાને ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે. પરમ્પરાવગાઢ અર્થાત્ આત્મ પ્રદેશેાથી વ્યવધાન યુક્ત થઈને અવસ્થિત દ્રવ્યેનેિ જીવ ગ્રહણ નથી કરતા તાત્ક એ છે કે જે આત્મ પ્રદેશેામાં જે ભાષા દ્રવ્ય રહેલ છે, તે આત્મપ્રદેશે દ્વારા તે ભાષા દ્રવ્ય ગ્રહણ કરાય છે, એક, બે, ત્રણ આદિ આત્મ પ્રદેશેાથી વ્યવહિત દ્રવ્ય ગ્રહણ નથી કરાતા. ગૌતમસ્વામી-હૈ ભગવન્! અનન્તરાવગાઢ જે દ્રવ્યાને જીવ ગ્રહણ કરે છે, તે દ્રવ્યે શું અણુ અર્થાત્ થાડા પ્રદેશાવાળા હેાય છે અથવા ખાદર અર્થાત્ ઘણા પ્રદેશેાવાળા હોય છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy