SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ प्रज्ञापनासूत्रे ग्रहणं (भाषा द्रव्यम् ) ततो भाषते भाषको (ग्राहक एव) भाषाम् (भाषण समय एव भाषात्व ज्ञापनाय)॥१॥ इति, अथ 'किं पभवा' इत्यस्य प्ररूपणमाह-शरीरप्रभवा-शरीरेभ्यः-औदारिकवैक्रियाहारकेभ्यः प्रभवः-उत्पत्ति यस्याः सा शरीरप्रभवा भाषा भवति, औदारिकादि जय शरीर सामर्थ्यादेव भाषा द्रव्यस्य निर्गमनात् , अथ 'कि संठिया' इत्यस्य प्ररूपणमाहवज्र संस्थिता-बज्रस्येव संस्थानेन संस्थिता-बज्रसंस्थिता वज्राकारा भाषा भवती त्यर्थः, भाषा द्रव्याणां जीवप्रयत्नविशेषोच्चरितानां सकललोकाभिव्यापकतया लोकस्य च वज्रा. कारसंस्थितत्वेन भाषापि वज्रसस्थिता भवतीति व्यपदिश्यते, अथ-'किं पज्जवसिया' इत्यस्य निर्ववचनमाह-'लोकान्तपर्यवसिता-समाप्तिं गता भाषा प्रज्ञप्ता अन्यतीर्थकृभि र्मया इन तीन शरीरों में जीव से सम्बद्ध प्रदेश होते हैं, जिनके द्वारा जीव ग्रहण अर्थातू भाषाद्रव्य को ग्रहण करता है । तत्पश्चात् वह ग्रहण करने वाला जीव उस भाषा को भाषता है-बोलता है (भाषण के समय ही भाषा भाषा कहलाती है, यह बतलाने के लिए यहां भाषा को बोलता है, ऐसा कहा है ॥१॥ ___अब बतलाते हैं कि भाषा का प्रभव क्या है ? भाषा की उत्पत्ति औदारिक, वैक्रिय और आहारक शरीर से होतो है। क्यों कि इन्हीं तीन शरीरों के सामर्थ्य से भाषाद्रव्य का निर्गम होता है। भाषा का आकार क्या है ? इसका उत्तर यह है कि भाषा का संस्थान अर्थात् आकार वज्र के सदृश होता है । जीव के विशिष्ट प्रयत्न के द्वारा उच्चारित भाषा के द्रव्य सम्पूर्ण लोक में व्याप्त हो जाते हैं और लोक वज्र के आकार का है, अतएव भाषा भी वज्राकार कही गई है। भाषा का पर्यवसान कहां है ? इस प्रश्न का उत्तर यह है कि भाषा का अन्त लोकान्त में होता है, अर्थात् जहां लोक का अन्त है वहीं भाषा का अन्त હોય છે, જેના દ્વારા જીવ ગ્રહણ અર્થાત્ ભાષા દ્રવ્યને ગ્રહણ કરે છે. તત્પશ્ચાત્ તે ગ્રહણ કરવાવાળા જીવ તે ભાષાને બેલે છે. ભાષણના સમયે જ ભાષા કહેવાય છે, એ બતાવવા માટે અહીં ભાષાને બેલે છે, એમ કહ્યું છે કે ૧ | હવે બતાવે છે કે ભાષાને પ્રભાવ શું છે? ભાષાની ઉત્પત્તિ ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરથી થાય છે. કેમકે આ ત્રણે શરીરના સામર્થ્યથી ભાષા દ્રવ્યનું નિર્ગમન થાય છે. ભાષાને આકાર શું છે? તેને ઉત્તર એ છે કે ભાષાનું સંસ્થાન અર્થાત્ આકાર વજીના સદશ હોય છે. જીવના વિશિષ્ટ પ્રયત્ન દ્વારા ઉચ્ચારિત ભાષાના દ્રવ્ય સંપૂર્ણ લેકમાં વ્યાપ્ત થઈ જાય છે અને લેક વજના આકારના છે. તેથી જ ભાષા પણ વજાકાર કહેલી છે. ભાષાનું પર્યવસાન કયાં છે? એ પ્રશ્નનો ઉત્તર એ છે કે ભાષાને અન્ન લેકતમાં થાય છે અર્થાત્ જ્યાં લોકોને અન્ત છે, ત્યાં જ ભાષાને અંત થાય છે. એવું મેં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy