SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ २५६ प्रज्ञापनासूत्रे जायीति इस्थिवऊ, जातीतिपुमवऊ, जातीतिणपुंसगवऊ पण्णवणी णं एसा, भासा, ण एसा भासा मोमा ?' हे भदन्त ! अथ या जातिरिति जातावित्यर्थः स्त्रीवाक्-स्त्रीवचनं सत्तति, या जातिरिति-जातौ पुवाक-घुवचनं-भावः इति, या च जातिरिति जातौ नपुंसकवाकसामान्यमिति प्रज्ञापनी भवति सा खलु एषा भाषा प्रज्ञापनी, नैषा भाषा मृषेति ? तथा च जातिपदेन सामान्यग्रहणात् , सामान्यस्य च न लिङ्गसंख्याभ्यां सम्बन्धी भवति अपि तु वस्तुनामेव लिङ्गसंख्याभ्यां सम्बन्धस्यान्यतीथिकरभ्युपगमात् तस्मात् यदि केवलं जाती औत्सर्गिकमेकवचनं नपुंसकलिङ्गञ्चोपपद्यते न त्रिलिङ्गता संभवति, यदि च त्रिलिङ्गाभिधायका अपि शव्दाः प्रवर्तन्ते तदा संशयः-किमेषा भाषा प्रज्ञापनी ? उतनेति ? भगवानाह-'हंता, गोयमा !' हे गौतम ! हन्त-सत्यम् , 'जातीति इत्थि वऊ जाईति पुमवऊ जातीति णपुं गौतमस्वामी पुनःप्रश्न करते हैं-भगवन् ! जाति (सामान्य) के अर्थ में जो स्त्रीवचन है अर्थात् स्त्रीलिंग शब्द है, जैसे 'सत्ता' जाति के अर्थ में जो पुंलिंग शब्द है, जैसे 'भावः' और जाति के अर्थ में जो नपुंसकवचन है, जैसे 'सामान्यम्' यह भाषा प्रज्ञापनी होती है ? क्या यह भाषा मृषा नहीं है ? तात्पर्य यह है कि यहां 'जाति' का अर्थ सामान्य है । सामान्य का न लिंग के साथ कोई संबंध है और न संख्या अर्थात् एक वचन, बहुवचन आदि के साथ संबंध है। अन्यतीर्थिकों ने वस्तुओं का ही लिंग और संख्या के साथ सम्बन्ध स्वीकार किया है। अतएव यदि केवल जाति में उत्सर्ग से एक वचन और नपुंसकलिंग संगत हो तो उसमें त्रिलिंगता का संभव नहीं है मगर जाति वाचक शब्द तो तीनों लिंगों में प्रयुक्त होते हैं, जैसे कि ऊपर सत्ता, भावः और सामान्य ये शब्द बतलाए जा चुके हैं। ऐसो स्थिति में संशय उत्पन्न होता है कि इस प्रकार की भाषा प्रज्ञापनी है अथवा नहीं ? શ્રી ગૌતમસ્વામી ફરી પ્રશ્ન કરે છે–હે ભગવન્! જાતિ (સામાન્ય)ના અર્થમાં જે સ્ત્રી વચન છે અર્થાત સ્ત્રીલિંગ શબ્દ છે, જેમ “સત્તા” જાતિના અર્થમાં જેવું લિંગ શબ્દ छम भावः म जतिन अमारे नस४ वयन . म 'सामान्यम्' - भाषा પ્રજ્ઞાપની હોય છે? શું તે ભષા મૃષા નથી? તાત્પર્ય એ છે કે અહીં જાતિને અર્થ સામાન્ય છે. સામાન્ય અર્થ લિંગની સાથે કઈ સંબન્ધ નથી હોતું અને સંખ્યાની સાથે પણ સંબંધ નથી (એટલે એક વચન આદિની સાથે અન્યતીથી કેએ વસ્તુને જ લિંગ અને સંખ્યાની સાથે સમ્બન્ધ સ્વીકાર કર્યા છે. તેથી જ યદિ કેવળ જાતિમાં ઉત્સર્ગ થી એક વચન અને નપુંસકલિંગ સંગત હોય તે તેમાં ત્રિલિંગને સંભવ નથી હતો. પરંતુ જાતિવાચક શબ્દ ત્રલિંગમાં પ્રયુક્ત થાય છે, જેમકે ઊપર સત્તા, ભાવ: અને સામાન્ય એ શબ્દ બતાવેલા છે, એવી સ્થિતિમાં સંશય ઉત્પન્ન થાય છે કે આવા આવા પ્રકારની ભાષા પ્રજ્ઞાપની છે કે નહીં? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy