SearchBrowseAboutContactDonate
Page Preview
Page 861
Loading...
Download File
Download File
Page Text
________________ प्रज्ञापनासूत्रे सिय हीणे सिय तुल्ले सिय अब्भहिए' नवरम्-पूर्वापेक्षया विशेषस्तु अवगाहनार्थतया-अवगाहनापेक्षया, स्यात्-कदाचित् कश्चित् हीनो भवति, स्यात्कदाचित् कश्चित् तुल्यो भवति, स्यात्-कदाचित् कश्चित् अभ्यधिको भवति, तत्र 'जइ हीणे पएसहीणे' यदा हीनो प्रदेशहीनो भवति, 'अह अब्भहिए पएसअन्भहिए' अथ-यदा अभ्यधिको विवक्षितस्तदा प्रदेशाभ्यधिको भवति, तथा चतुःप्रदेशस्य पुद्गलस्कन्धस्य जघन्यावगाहना एकप्रदेशरूपा, उत्कृष्टावगाहना च चतुःप्रदेशरूपा भवति, मध्यमावगाहनातु द्विविधा भवति द्वि प्रदेशरूपा, त्रिप्रदेशरूपा च, तत्र मध्यमावगाहनकश्चतुःप्रदेशिकः पुद्गलस्कन्धो मध्यमावगाहनकः चतु: प्रदेशिक पुद्गलस्कंधापेक्षया यदा हीनो विवक्षित स्तदा प्रदेशतो हीनो भवति, अथ यदा अभ्यधिको विवक्षितस्तदा प्रदेशतोऽभ्यधिको भवति, एवमेव पञ्चप्रदेमध्यम अवगाहना वाला चतुःप्रदेशी स्कंध भी समझलेना चाहिए' किन्तु उसे अधगाहना की अपेक्षा कदाचित् हीन, कदाचित तुल्य और कदाचित् अधिक कहना चाहिए। अगर हीन होता है तो एक प्रदेश से हीन और यदि अधिक होता है तो एक प्रदेश से अधिक होता है । तात्पर्य यह है कि चौप्रदेशी स्कंध की जघन्य अवगाहना एक प्रदेश में एवं उत्कृष्ट अवगाहना चार प्रदेशों में होती है। मध्यम अवगाहना दो प्रकार की है-दो प्रदेशों में और तीन प्रदेशों में अतएव मध्यम अबगाहना वाले एक चौप्रदेशी स्कंध से दूसरे मध्यम अवगाहना वाला चौप्रदेशी स्कंध यदि अवगाहना से होन होगा तो एक प्रदेशहीन ही होगा और जो अधिक है वह भी एक प्रदेशाधिक ही होगा। इससे अधिक हीनाधिकता उनमें नही हो सकती। પ્રદેશી સ્કન્ધ પણ સમજી લેવા જોઈએ. પરંતુ અવગાહનાની અપેક્ષાએ કદાચિત્ હીન, કદાચિત્ તુલ્ય, અને કદચિત્ અધિક કહેવી જોઈએ. જે હીન બને છે તે એક પ્રદેશથી હીન અને જે અધિક થાય છે તે એક પ્રદેશ અધિક થાય છે. તાત્પર્ય એ છે કે ચાર પ્રદેશી સ્કન્ધની જઘન્ય અવગાહના એક પ્રદેશમાં તેમજ ઉત્કૃષ્ટ અવગાહના ચાર પ્રદેશમાં થાય છે. મધ્યમ અવગાહના બે પ્રકારની છે-બે પ્રદેશમાં અને ત્રણ પ્રદેશમાં તેથી જ મધ્યમ અવગાહના વાળા એક ચાર પ્રદેશી સ્કન્ધથી બીજી મધ્યમ અવગાહનાવાળા ચાર પ્રદેશી સ્કન્ધ જે અવગાહનાથી હીન થશે તે એક પ્રદેશજ હીન થશે. અને જે અધિક થાય છે તે પણ એક પ્રદેશ અધિક જ બનશે. તેનાથી અધિક હીનાધિકતા છે તેમાં થઈ શક્તી નથી. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
SR No.006347
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1177
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy