________________
प्रमेयबोधिनी टीका पद ५ सू. ६ नैयिकाणां पर्यायनिरूपणम्
रस्य द्रव्यार्थतया तुल्यः, प्रदेशार्थतया तुल्यः, अवगाहनार्थतया चतुःस्थानपतितः, वर्णादिभिः षट्स्थानपतितो भवति, निन्तु 'नवरं सहाणे चउट्टाणवडिए ' नवरं - पूर्वापेक्षया विशेषस्तु, स्वस्थाने स्वस्थानापेक्षया चतुःस्थानपतितो भवति । तथा च जघन्यस्थितिके उत्कृष्टस्थितिके च नैरयिके स्थित्या तुल्यत्वमभिहितम् अजघन्यानुत्कृष्टस्थितिके तु नैरपिके स्वस्थानेऽपि चतुःस्थापतितत्वमव सेयम् समयाधिक दशवर्षसहस्रेभ्य आरभ्य उत्कृष्टेन समयोनत्रयस्त्रिंशत्सागरोपमप्रमाणमुपलभ्यमानत्वादितिभावः, गौतमः पृच्छति - 'जहण्णगुणकालगाणं भंते ! नेरइयाणं केवइया पज्जवा पण्णत्ता ?" हे भदन्त ! जघन्यगुणकालकानां नैरयिकाणां कियन्तः पर्यवाः पर्यायाः प्रज्ञप्ताः ? भगवान् आह - 'गोयमा !' 'अनंता पज्जवा पण्णत्ता' जघन्यगुणकालकानां नैरयिकाणामनन्ताः पर्यवाः प्रज्ञप्ताः,
૬૭
दूसरे नारक से द्रव्य की दृष्टि से तुल्य होता है, प्रदेशों की दृष्टि से भी तुल्य होता है मगर अवगाहना की दृष्टि से चतुःस्थानपतित और वर्ण गंध आदि की दृष्टि से षट्स्थानपतित होता है । किन्तु पहले की अपेक्षा विशेषना इतनी है कि स्वस्थान की दृष्टि से वह चतुःस्थानपतित होता है। तात्पर्य यह है कि जघन्य और उत्कृष्ट स्थिति वाले नारकों की स्थिति परस्पर तुल्य कही गई है, मगर मध्य स्थिति वालों की स्थिति परस्पर चतुःस्थानपतित है। कारण यह है कि मध्यम स्थिति तरतमभाव से अनेक प्रकार की है। एक समय अधिक दस हजार वर्ष से लेकर एक समय कम तेतीस सागरोपम तक की स्थिति मध्यम स्थिति में परिगणित है अतएव उसका चतुःस्थान पतित हीनाधिक होना स्वाभाविक ही है ।
गौतम - भगवन् ! जघन्यगुणकालक नारकों के कितने पर्याय हैं ? દ્રવ્યની દૃષ્ટિએ તુલ્ય બને છે, પ્રદેશેાની દૃષ્ટિએ પણ તુલ્ય થાય છે. પણુ અવગાહનાની દૃષ્ટિએ ચતુઃસ્થાન પતિત થાય છે. કિન્તુ પહેલાની અપેક્ષાએ વિશેષતા એટલી છે કે સ્વસ્થાનની દૃષ્ટિએ તે ચતુઃસ્થાન પતિત બને છે. તાત્પ એ છે કે જઘન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકાની સ્થિતિ પરસ્પર તુલ્ય કહેલી છે, પણ મધ્યમ સ્થિતિવાળાની સ્થિતિ પરસ્પર ચતુઃસ્થાન પતિત છે. કારણ આ છે કે મધ્યમ સ્થિતિ તરતમ ભાવથી અનેક પ્રકારની છે, એક સમય અધિક દશ હજાર વર્ષોંથી લઇને એક સમય એછા તેત્રીસ સાગરાપમ સુધીની સ્થિતિ મધ્યમ સ્થિતિમાં પરિગણિત છે. તેથીજ તેનું ચતુઃસ્થાન પતિત હીનાધિક થવું સ્વભાવિક જ છે.
શ્રી ગૌતમસ્વામી-ભગવન્ !જઘન્ય ગુણુ કાલક નારકાના કેટલા પર્યાય છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨