SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ३०६ प्रज्ञापनासूत्रे स्थितानामेव केपाश्चिच्चो_लोकात्तिर्यग्लोके तिर्यग्लोकाच्चोर्ध्वलोके समुपित्सूनां मारणान्तिकसमुद्घातेन समवहतानां प्रकृतप्रतरद्वयसंस्पर्शनात्, तेषां स्वल्पत्वाच्च सर्वस्तोकत्वं भवति, तेभ्यः 'अहोलोयतिरियलोए विसेसाहिया' अधोलोकतिर्यग्लोके तत्प्रतरद्वयवर्तिन एकेन्द्रियाः सामान्य जीवाः विशेषाधिका:किश्चिदधिका भवति, अधोलोकात्तिर्यग्लोके, तिर्यग्लोकाद् वा अधोलोके ईलिकागत्या समुत्पद्यमानानामेकेन्द्रियाणां प्रस्तुतप्रतरद्वयसंस्पर्शनात्, तत्रस्थानाच्चो_लोकादधोलोके विशेषाधिकत्वात्, बहूनामेवाधोलोकात्तिर्यग्लोके समुत्पद्यमानानामुपलब्धे स्तेषां विशेषाधिकत्वं भवति, तेभ्योऽपि-'तिरियलोए असंखिज्जगुणा' तिर्यग्लोके वर्तमाना एकेन्द्रिया असंख्येयगुणा भवन्ति, उपर्युक्त प्रतरद्वयक्षेत्रा-तिर्यकूलोक नामक दो प्रतरों में हैं। कोई-कोई एकेन्द्रिय वहीं स्थित रहते हैं और कोई-कोई ऊर्ध्यलोक से तिर्यकलोक में या तिर्यकलोक से ऊर्ध्वलोक में उत्पन्न होने वाले जब मारणान्तिक समुद्घात करते हैं तब उक्त दोनों प्रतरों का स्पर्श करते हैं। ऐसे जीय स्वल्प होते हैं, अतएव उन्हें सब से कम कहा है। उनकी अपेक्षा अधोलोक तिर्यकलोक नामक प्रतरों में एकेन्द्रिय जीव विशेषाधिक हैं । जो जीव अधोलोक से तिर्यकूलोक में या तिर्यकलोक से अधोलोक में ईलिकागति से उत्पन्न होते हैं, वे इन दोनों प्रतरों का स्पर्श करते हैं। वहीं रहने वाले जीव ऊर्ध्वलोक की अपेक्षा अधोलोक में अधिक होते हैं, और अधोलोक से तिर्यक्रलोक में उत्पन्न होने वाले भी अधिक होते हैं, इस कारण वे विशेषाधिक कहे गए हैं। इन अधोलोक-तिर्यकलोक के एकेन्द्रियों की अपेक्षा तिर्यकलोक में एकेन्द्रिय जीव असंલેક નામના બે પ્રતમાં સૌથી ઓછા એક ઈન્દ્રિયવાળા જીવો છે. કઈ કઈ એકેન્દ્રિય ત્યાંજ સ્થિત રહે છે. અને કઈ કઈ એકેન્દ્રિય ઉર્વલકથી તિર્થંકલેકમાં અથવા તિર્થંકલેકમાંથી ઉદ્ઘલેકમાં ઉત્પન્ન થવા વાળા જ જ્યારે મારાન્તિક સમુદ્રઘાત કરે છે. ત્યારે ઉકત બને પ્રતને સ્પર્શ કરે છે. એવા જે ઘણા ઓછા હોય છે. તેથી જ તેઓને સૌથી ઓછા કહ્યા છે. તેના કરતાં અલેક–તિર્યકલંક નામના પ્રતમાં એકેન્દ્રિય જી વિશેષાધિક છે. જે જીવ અધેલકમાં ઇલિકા ગતિથી ઉત્પન્ન થાય છે. તેઓ આ બેઉ પ્રતને સ્પર્શ કરે છે. ત્યાં જ રહેવાવાળા જીવો ઉર્થક કરતાં અલોકમાં વધારે હોય છે. અને એક કરતાં તિયકલેકમાં ઉત્પન્ન થવાવાળા પણ અધિક હોય છે. તેથી તેઓને વિશેષાધિક કહ્યા છે. આ અલેક-તિર્થંકલેકના એકેન્દ્રિય કરતાં તિર્થંકલેકમાં એકેન્દ્રિય જ અસંખ્યાતગણું છે. કેમકે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
SR No.006347
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1177
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy