________________
प्रमेयबोधिनी टीका पद ६ सू.१५ नैरयिकानां परभविकायुष्यबन्धनि० ११४५ तृतीयभागे एकोनत्रिंशदधिक सप्तशततमे भागे पारभविकायुष्यं बध्नाति, इत्येवंरीत्या यावत् अन्तर्मुहूर्तावशिष्टे आयुषि पारभविकायुष्यं बध्नन्ति इति केचिद् वदन्ति, मूलेतु यावत्पदं नोपलभ्यते, एतस्य युक्तायुक्तत्वे सुधीभिरुहनीये, 'आउतेउवाउवणफ्फइकाइयाणं बेइंदियतेइंदियवउरिंदियाण वि एवं चेव' अप्कायिकतेजाकायिकवायुकायिकवनस्पतिकायिकानां द्वीन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रियानामपि, एवञ्चैव-पृथिवीकायिकवदेव पारभविकायुर्वन्धो बोध्यः, गौतमः पृच्छति'पंचिंदियतिरिक्खजोणियाणं भंते ! कति भागावसेसाउया परभवियाउयं पकरेंति' हे भदन्त ! पञ्चन्द्रियतिर्यग्योनिकाः खलु कतिभागावशेषायुप्काः-कियद् भागावशिष्टायुषः पारभविकायुष्य-परभवसल्बन्ध्यायुष्यं प्रकुर्वन्ति बध्नन्ति ? भगवान् आह-'गोयमा !' हे गौतम ! पंचिंदियतिरिक्खजोणिया दुविहा पण्णत्ता' पञ्चन्द्रि. तीसरे भाग में अर्थात् सम्पूर्ण आयु के सात सौ उनतीसवें भाग में आयु का बन्ध करते हैं। अगर इस समय भी आयु का बन्ध न किया तो वर्तमान आयु का अन्तर्मुहूर्त काल शेष रहने पर तो अवश्य ही नवीन आयु का बन्ध कर लेते हैं । ऐसा किन्हीं-किहां आचार्यों का कथन हैं, मगर मूल पाठ में यावत् पद उपलब्ध नहीं इसका विचार होता । ऐसी स्थिति में यह कथन युक्त है या नहीं इसका विचार बुद्धिमानों को स्वयं कर लेना चाहिए। ___अकायिक, तेजस्कायिक, वायुकायिक, वनस्पतिकायिक, द्वीन्द्रिय ब्रीन्द्रिय और चतुरिन्द्रिय जीवों का आयुबन्ध पृथ्वीकायिकों के समान ही समझना चाहिए।
गौतम-हे भगवन् ! पंचेन्द्रिय तिर्यंच वर्तमान आयु का कितना भाग शेष रहने पर परभव की आयु का बन्ध करते हैं ? તેમના પણ ત્રીજા ભાગમાં અર્થાત્ સપૂર્ણ આયુના સાતસ ઓગણત્રીસમા ભાગમાં આયુને બન્ધ કરે છે. અગર એ સમયે પણ આયુનો બન્ધ ન કર્યો તે વર્તમાન આયુનો અન્તર મુહૂર્ત કાલ શેષ રહેતા તે અવશ્ય જ નવીન આયુને બન્ધ કરી લે છે. એવું કઈ કઈ આચાર્યોનું કથન છે. પણ મૂળ પાઠમાં “યાવત્ ” પદ ઉપલબ્ધ નથી થતું. એવી સ્થિતિમાં આ કથન યુક્ત છે કે નહીં એને વિચાર બુદ્ધિમાનેએ સ્વયં કરી લેવું જોઈએ.
અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જેને આયુ બન્ધ પૃથ્વીકાચિકેના સમાનજ સમજ જોઈએ
શ્રી ગૌતમસ્વામી –હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચ વર્તમાન આયુના કેટલા ભાગ શેષ રહેતા પરભવના આયુને ખબ્ધ કરે છે?
प्र० १४४
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨