________________
१११८
प्रज्ञापनासूत्रे निकेषु असुरकुमारा उद्वर्तनानन्तर मुपपद्यन्ते, गौतमः पृच्छति-'जइ एगिदिएसु उववज्जंति' यदा एकेन्द्रियेषु असुरकुमाराः अनन्तर मुवृत्य उपपद्यन्ते ? तदा'किं पुढविकाइयएगिदिएसु जाव वणस्सइकाइयएगिदिएसु उववज्जंति ? किं पृथिवीकायिकैकेन्द्रियेषु यावत्-किं वा अप्कायिक तेजाकायिकवायुकायिक वनस्पतिकायिकैकेन्द्रियेषु उपपद्यन्ते ? भगवान् आह-'गोयमा !' हे गौतम ! 'पुढविकाइयएगिदिएसु वि आउकाइयएगिदिएसु वि उववज्जंति ?' पृथिवीकायिकैकेन्द्रियेष्वपि, अप्कायिकैकेन्द्रियेष्वपि असुरकुमारा उद्वर्तनानन्तरम् उपपद्यन्ते किन्तु 'नो तेउकाइएसु नो वाउकाइएमु उववज्जंति' नो तेजः कायिकेषु नो न्द्रियतिथंचों में उत्पन्न होते हैं, किन्तु द्वीन्द्रियों में त्रीन्द्रियों में और चतुरिन्द्रियों में उत्पन्न नहीं होते। पंचेन्द्रियतिर्यचों में उत्पन्न होते हैं।
गौतम-हेभगवन् ! असुरकुमार उद्ववत ना के अनन्तर यदि एकेन्द्रियों में उत्पन्न होते हैं तो क्या पृथ्वीकायिकों में अप्कायिकों में, तेजाकायिकों में वायुकायिकों में या वनस्पतिकायिकों में उत्पन्न होते हैं ?
भगवान्-हे गौतम ! असुरकुमार उद्वर्तना के अनन्तर पृथ्वीकायिकों में तथा अप्कायिक एकेन्द्रियों में उत्पन्न होते हैं, किन्तु तेजस्कायिकों और वायुकायिकों में नहीं उत्पन्न होते, अलवत्त वनस्पतिकायिकों में उत्पन्न होते हैं। ___गौतम-हे भगवन् ! यदि पृथ्विीकायिकों में उत्पन्न दोते हैं तो सूक्ष्म पृथ्वीकांयिकों में उत्पन्न होते हैं अथवा बादर पृथ्विीकायिकों में उत्पन्न होते हैं ? ઉત્પન્ન થાય છે, કિન્તુ કીન્દ્રિમાં, ગીન્દ્રિમાં અને ચતુરિંદ્રિમાં ઉત્પન્ન નથી થતા. પંચેન્દ્રિય તિર્યોમાં ઉત્પન્ન થાય છે.
શ્રી ગૌતમ સ્વામી -ભગવન્! અસુરકુમાર ઉદ્વર્તન પછી યદિ એકે. ન્દ્રિમાં ઉત્પન્ન થાય છે તે શું પૃથ્વીકાયિકમાં, અપકાયિકમાં, તેજઃકા યિકોમાં, વાયુકાયિકમાં અગર વનસ્પતિકાયિકમાં ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન ગૌતમ! અસુરકુમાર ઉવનાની પછી પૃથ્વીકાયિકમાં તથા અકાયિક એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે, કિન્તુ તેજરકાયિક અને વાયુકાયિકમાં ઉત્પન્ન નથી થતા, પરંતુ વનસ્પતિકાચિકેમાં ઉત્પન્ન થાય છે.
શ્રી ગૌતમ સ્વામી -ભગવદ્ જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે તે સૂક્ષમ પૃથ્વીકાચિકેમાં ઉત્પન્ન થાય છે. અથવા બાદર પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨