SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ३२८ प्रज्ञापनासूत्रे तेन एकजीवकर्तृ के मूलप्रथमपत्रे इत्यस्य मूलसमुच्छूनावस्थे एकजीवक के इत्याशयं वर्णयन्ति, तत्कथनेन च मूलसमुच्छ्नावस्थे एकजीवपरिणामिते एव भवतः, शेषन्तु किसलयादिनावश्यं नियमतो मूलजीवपरिणामाविर्भावितमिति नियमः प्रदर्शितो भवति तथा च 'सव्योऽवि किसलओ खलु उग्गममाणो अणंतो भणिओ' इत्यादि वक्ष्यमाण वचनेनाऽपि नो विरोधः, मूलसमुच्छूनावस्थानिवर्तनारम्भकाले किसलयत्वविरहादिति, ____ अथ प्रत्येकशरीरवनस्पतिकायिकानां सर्वकालं शरीरावस्थामधिकृत्य किं प्रत्येकशरीरत्वमेव भवति, किं वा कस्मिंश्चिदवस्थाविशेषे अनन्तजीवत्वमपि सम्भहोता है। अतएव किसी प्रकार के विरोध का अवकाश नहीं है। - कोई-कोई आचार्य प्रथम पत्र का अर्थ यहाँ बीज की उत्सूनावस्था मानते हैं। उनकी मान्यता के अनुसार 'मूल और प्रथम पत्र एक जीयकर्तृक हैं' इसका अर्थ यह होता है कि-'मूल और उत्सून अवस्था एक जीवकर्तृक हैं। इस प्रकार उनके कथनानुसार मूल और उत्सून अवस्था एकजीवकर्तृक ही हैं । शेष जो किसलय आदि हैं, वे नियम से एकजीवक क ही हैं, ऐसा कोई नियम नहीं है । इस प्रकार 'सभी किसलय उगते समय अनन्तकाय कहे हैं' इत्यादि वचन के साथ भी कोई विरोध नहीं होता, क्योंकि मूल की समुच्छ्रन अवस्था की उत्पत्ति के समय उसकी किसलय पर्याय नहीं रहती। ___ क्या प्रत्येक शरीर वनस्पतिकायिक जीप शरीरावस्था की अपेक्षा सदैव प्रत्येकशरीर ही रहते हैं अथवा किसी विशिष्ट अवस्था में કઈ પ્રકારના વિરોધને અવકાશ નથી. કઈ કઈ આચાર્ય પ્રથમ પત્રને અર્થ બીજની ઉત્સુનાવસ્થા માને છે. તેમની માન્યતા અનુસાર મૂળ અને પ્રથમ પત્ર એક જીવ કતૃક છે. તેને અર્થ એ થાય છે કે મૂળ અને ઉત્સુન અવસ્થા એક જીવ કર્તક છે. એ રીતે તેમના કથન અનુસાર મૂળ અને ઉત્સુન અવસ્થા એક જીવ કતૃક જ છે શેષ જે કિસલય આદિ છે તેઓ એક જીવ કતૃક છે જ એ કોઈ નિયમ નથી હોતા. આ રીતે બધા કિસલય નીકળતી વખતે અનન્ત કાય કહ્યા છે. ઇત્યાદિ વચનની સાથે પણ કઈ વિરોધ નથી બનતે, કેમકે મૂળની સમુહૂન અવસ્થાની ઉત્પત્તિના સમયમાં તેમને કિસલય પર્યાય રહેતું નથી. શું પ્રત્યેક શરીર વનસ્પતિ કાયિક જીવ શરીરાવસ્થાની અપેક્ષાએ સદવ પ્રત્યેક શરીર જ રહે છે, અથવા કોઈ વિશિષ્ટ અવસ્થામાં સાધારણ શરીર પણ થઈ જાય છે ? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
SR No.006346
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1029
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy