________________
३२६
प्रज्ञापनासूत्रे व्यपदिश्यते, विध्वस्तयोनि तु नियमेन अचेतनत्वादयोनिभूतमिति, योनिस्वरूपन्तु जन्तोरुत्पत्ति स्थानम् अविध्यस्तशक्तिकं-तत्रत्य जीव परिणमन शक्ति सम्पन्न मुच्यते, तस्मिन् बीजे योनिभूते 'जीवो' -जीवः ‘वक्कमइ' व्युत्क्रामति उत्पद्यते, जायते इत्यर्थः, 'सोच' स एव पूर्वको जीवः, 'अन्नो वा' अन्यो वा तत्रागत्य उत्पद्यते, एतावता यदा बीज जीव निवर्तकेन जीवेन स्वायुषः क्षयाद् बीजपरित्यागः कृतो भवति, तस्य च बीज़स्य पुनः सलिल कालधरणि मूलादि संयोगरूप सामग्री संभवस्तदा कदाचित् स एव प्राक्तनो बीजजीवो मूलादि नामगोत्रे उपनिबध्य बीजे उत्पद्यते-तत्रागत्य परिणमति, कदाचिदन्यः पृथिवी. जिसकी योनि विध्वस्त हो चुकी है अर्थात् जो उगने में समर्थ नहीं रहा है, वह नियम से अचेतन होने के कारण अयोनिभूत है। ___ योनि का अर्थ है-जीव की उत्पत्ति का स्थान और अविध्वस्त शक्तिक का आशय है बीज में यह शक्ति विद्यमान रहे कि जीव वहां उत्पन्न हो सके । ऐसे योनिभूत बीज में जीव की उत्पत्ति होती है । यह जीव पहले वाला बीज का जीव ही हो सकता है अथवा दूसरा कोई जीव वहां आकर उत्पन्न हो सकता है । तात्पर्य यह है कि बीज में जो जीव था, उसने अपनी आयु का क्षय होने पर बीज का परित्याग कर दिया। यह वीज निर्जीव हो गया। मगर उस बीज को जमीन, जल और काल का संयोग मिल गया, तब कदाचित् वही पहले वाला बीज-जीय मूलादि का नाम-गोत्र बांघ कर बीज में उत्पन्न हो जाता है और कभी कोई अन्य पृथिवीकायिक आदि नया जीव उस बीज में उत्पन्न हो जाता है। - જેની નિ વિવસ્ત થઈ ચુકી છે. અર્થાત્ જે ઉગવામાં સમર્થ નથી રહેલ તે નિયમથી અચેતન હોવાના કારણે અનિભૂત કહેવાય છે.
નિને અર્થ છે જીવની ઉત્પત્તિનું સ્થાન અને અવિશ્વસ્ત શક્તિકને આશય છેબીજમાં તે શક્તિ વિદ્યમાન રહે કે જીવ ત્યાં ઉત્પન્ન થઈ શકે આવા યોનિભૂત બીજમાં જીવ ઉત્પન્ન થાય છે. તે જીવ પહેલા વાળા બીજના જીવ હોઈ શકે છે. અથવા બીજે કોઈ જીવ ત્યાં આવીને ઉત્પન્ન થઈ શકે છે.
તાત્પર્ય એ છે કે બીજમાં જે જીવ હતો તેણે પિતાના આયુષ્યને ક્ષય થતાં બીજને પરિત્યાગ કરી દીધો. તેથી તે બીજ નિર્જીવ થઈ ગયું. પરન્ત ત બીજને જમીન, જલ અને કાલ વિગેરેને સંગ મળી ગયે ત્યારે કદાચિત્ તે જ પહેલાનું બીજ-જીવ મૂલાદિનું નામ ગેત્ર બાંધીને બીજમાં ઉત્પન્ન થઈ જાય છે અને કયારેક કેઈ અન્ય પૃથ્વીકાયિક આદિ ને જીવ તે બીજમાં ઉત્પન્ન થઈ જાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧