SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ प्रज्ञापनासूत्रे अयले भय भेरयाणं खंति खमे परीसहोवसग्गाणं । 'देवेहिं कए महावीर'त्ति अचलो भयभैरवेषु क्षान्तिक्षमः परीषहोपसर्गाणां देवैः कृतं महावीर इति एतेन अपायापगमातिशयो व्यज्यते, कीदृशं महावीर मित्याह-जिनवरेन्द्रम्जयन्ति-रागद्वेषादिरिपून् अभिभवन्ति इति जिनाः, ते च चतुर्विधाः-श्रुतजिनाः, अवधिजिनाः, मनःपर्यायजिनाः, केवलिजिनाः, तेषु केवलिजिनतत्वप्रतिपत्त्यर्थ वरग्रहणम्, जिनानां वरा:-श्रेष्ठाः अतितानागतवर्तमानभावस्वभावस्वभावावभासि केवलज्ञानशालित्वात् । जिनवराः, ते चातीर्थकरा अपि सामान्यकेवलिनो भवन्ति ___ कहाभी है-भयानक भय उपस्थित होनेपर भी अचल रहने से तथा परीषहां और उपसगों को सहन करने में समर्थ होनेसे देवों ने महावीर यह नाम रक्खा। इस विशेषण के द्वारा भगवान में अपायागम नामक अतिशय प्रकट किया है। महावीर कैसे हैं सो कहते हैं-यह जिनवरेन्द्र है । जो राग-द्वेष आदिरिपुओं को जोतते हैं, वे जिन कहलाते हैं। जिन चार प्रकार के होते हैं यथा-(१) श्रुतजिन (२) अवधिजिन (३) मनःपर्याय जिन और (४) केवलि जिन । इनमें से महावीर केवलि जिन है, यह सूचित करने के लिए वर का प्रयोग किया गया है। जिनों में जो वर अर्थात् श्रेष्ट हो या भूत वर्तमान और भविव्यत् काल के समस्त पदार्थों को जानने वाले केवल ज्ञान से युक्त हो ये जिनवर कहलाते हैं। परन्तु ऐसे जिनवर तो सामान्य केवली भी કહ્યું પણ છે કે–ભયાનક ભય ઉપસ્થિત થયે છતે પણ અચલ રહેવાથી તેમજ પરીષહો તથા ઉપસર્ગોને સહન કરવામાં સમર્થ હોવાને લીધે દેવોએ મહાવીર એ નામ રાખ્યું છે. આ વિશેષણથી ભગવાનમાં અપાયાપ ગમ નામ ને અતિશય પ્રગટ કરાયા છે. મહાવીર કેવા છે તે કહે છે–તે જિનવરેન્દ્ર છે. જેઓ રાગ, દ્વેષ આદિ શત્રુ એને જીતે છે, તેઓ જીન કહેવાય છે. જિન ચાર પ્રકારના હોય છે–(૧) શ્રત - (२) अधिनिन (3) मन:पर्यायन मने (४) 34सीन मेन्यामा मडापार पसी न छ. से सुयित ४२वा माटे 'घर' अपने प्रयोग ४२राय। छ. જિનેમાં જે વર અર્થાત્ શ્રેષ્ઠ હોય અગર ભૂત વર્તમાન અને ભવિષ્યમ્ કાળના સમસ્ત પદાર્થોના જાણવા વાળા કેવલ જ્ઞાનથી યુકત હોય તેઓ જિનવર કહેવાય છે. પરંતુ આવા જિનવર તે સામાન્ય કેવલી પણ હોય છે કે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
SR No.006346
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1029
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy