SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ प्रज्ञापनासूत्रे २१० प्रायोग्यान पुद्गलान् पर्यादाय भाषात्वेन परिणमय्य अवलम्ब्य च परित्यजति सा भाषापर्याप्तिः, यया पुनः पर्याप्त्या मनःप्रायोग्यान् पुद्गलान् पर्यादाय मनस्त्वेन परिणमय्य अवलम्ब्य च परित्यजति सा मनःपर्याप्तिः, एताश्च पर्याप्तयो यथा क्रममेकेन्द्रियाणां संज्ञिवर्जितानां द्वीन्द्रियादीनां संज्ञिनां चतुःपञ्चषट्संख्यका भवन्ति, तथाचोक्तम् प्रज्ञापनामूलटीकायाम्-'एकेन्द्रियाणां चतस्रो विकलेन्द्रियाणां पञ्च संज्ञिनां षट्' इति, एताश्च सर्वा अपि उत्पत्तिसमये एव यथायथं युगशक्ति को उच्छ्वास पर्याप्ति कहते हैं। जिस शक्ति से भाषा के योग्य पुद्गलों को ग्रहण करके उनको भाषा के रूप में परिणत करके एवं आलंबन करके त्यागा जाता है, वह शक्ति भाषापर्याप्ति कहलाती है। जिस शक्ति के द्वारा मन के योग्य पुद्गलों को ग्रहण करके और उन्हें मन के रूप में परिणत करके एवं आलंबन करके त्यागा जाता है, वह शक्ति मनःपर्याप्ति कहलाती है। इन छह पर्याप्तियों में से एकेन्द्रिय जीय में चार, द्वीन्द्रिय त्रीन्द्रिय, चतुरिन्द्रिय और असंज्ञी पंचेन्द्रिय में पांच तथा संज्ञी पंचेन्द्रिय में छहों पाई जाती हैं । प्रज्ञापनासूत्र की मूलटीका में कहा है-'एकेन्द्रियों में चार, विकलेन्द्रियों में पांच और संज्ञी जीवों में छह पर्याप्तियां होती हैं।' जब जीव नया जन्म ग्रहण करता है तो जिस जीवों में जितनी पर्याप्तियों का संभव हैं, उन सभी को यह एक साथ निष्पन्न करना प्रारंभ कर देता है, मगर उनकी पूर्ति कम से होती है । क्रम इस જે શક્તિથી ભાષાને યોગ્ય પુગલેને ગ્રહણ કરીને તેઓને ભાષાના રૂપમાં પલટાવીને અને આલંબન કરીને ત્યાગ કરાય છે. તે શક્તિ ભાષા પર્યાપ્તિ કહેવાય છે. જે શકિત દ્વારા મનને એગ્ય પુદ્ગલેને ગ્રહણ કરીને અને તેઓને મનના રૂપમાં પલટાવીને અને આધાર આપીને ત્યાગ કરાય છે. તે શકિત મન:પર્યાપ્તિ डेवाय छे. આ છ પર્યાપ્તિઓમાંથી એકેન્દ્રિય જીવમાં ચાર, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયમાં પાંચ તથા સંજ્ઞી પંચેન્દ્રિયમાં છએ મળી આવે છે. પ્રજ્ઞાપના સૂત્રની મૂળ ટીકામાં કહ્યું છે-એકેન્દ્રિયમાં ચાર, વિકલેન્દ્રિમાં પાંચ અને સંગી જીવમાં છ પર્યાસિ હોય છે. - જ્યારે જીવ નો જન્મ ગ્રહણ કરે છે તો જે જીવમાં જેટલી પર્યાપ્તિએ સંભવે છે, તે બધાને તે એકી સાથે નિપન્ન કરી દેવાને પ્રારંભ કરી દે છે. પરંતુ તેઓની પૂતિક્રમથી જ થાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
SR No.006346
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1029
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy