SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ । प्रज्ञापनासूत्रे विकल्पान् प्रतिपादयति-'संठाणओ परिमंडलसंठाणपरिणया वि, वट्टसंठाणपरिणया वि, तंससंठाणपरिणया वि, आययसंठाणपरिणया वि' ये स्कन्धादया गन्धतो दुरभिगन्धपरिणता स्तेषां मध्ये केचन-'संठाणओ' संस्थानतः-संस्थानापेक्षया, 'परिमंडलसंठाणपरिणया वि'-परिमण्डलसंस्थानपरिणता अपि भवन्ति, केचन-'वट्टसंठाणपरिणया वि'-वृत्तसंस्थानपरिणता अपि भवन्ति, केचन-तंस सठाणपरिणया वि'-व्यस्रसंस्थानपरिणता अपि भवन्ति, केचन-'चउरंससठाणपरिणया वि'-चतुरस्रसंस्थानपरिणता अपि भवन्ति, केचन-'आययस ठाणपरिणया वि'-आयतसंस्थानपरिणता अपि भवन्ति, तदेवं संस्थानैः सह दुरभिगन्धस्य पञ्च विकल्पाः सञ्जाताः, वर्णादिभिः संकलने तु २३ त्रयोविंशति विकल्पा भवन्ति, सुरभिदुरभिगन्धयोस्तु सर्वे ४६ षट्चत्वारिंशद् विकल्पाः सम्पन्नाः. अथ रसस्य वर्णादिभिः सह १०० शतविकल्पान् प्रतिपादयितुमाह'जे रसओ तित्तरसपरिणया ते वण्णओ कालवण्णपरिणया वि, णीलवण्णपरिदृष्टि से उनमें से कोई परिमंडल संस्थान वाले होते हैं, कोई वृत्त संस्थान वाले होते हैं, कोई त्रिकोण संस्थान वाले होते हैं, कोई चौकोर संस्थानवाले होते हैं और कोई आयत संस्थान वाले भी होते हैं । इस प्रकार संस्थानों के योग से दुर्गध वाले पुद्गल पांच प्रकार के होते हैं। इस प्रकार वर्ण के ५, रस के ५, स्पर्श के ८ और संस्थान के ५, यो सब मिलाकर इनके भी तेईस भेद होते हैं। दोनों गंधवाले पुद्गलों को सम्मिलित करने से ४६ विकल्प हो जाते हैं। रस का वर्ण आदि के साथ संयोग करने पर सौ (१००) विकल्प बनते हैं । उनका प्रतिपादन करते हैं जो पुद्गल रस की अपेक्षा तिक्तरस परिणमन वाले हैं, उनमें से કોઈ પરિમંડલ સંસ્થાનવાળા હોય છે, કોઈ વૃત્ત સંસ્થાનવાળા હોય છે. કોઈ ત્રિકોણ સંસ્થાનવાળાં હોય છે. કોઈ ચતુષ્કોણ સંસ્થાનવાળાં હોય છે. અને કોઈ આયત સંસ્થાનવાળાં હોય છે. આ રીતે સંસ્થાના વેગ વડે દુધવાળા યુગલ પાંચ પ્રકારના બને છે. આ જ રીતે વર્ણને ૫, રસના ૫ અને સ્પશને ૮, અને સંસ્થાનના પ, આમ બધા મળીને આના પણ તેવીસ ભેદ બને છે. બંને ગ વાળાં પુદ્ગલેને એકત્ર કરવાથી ૪૬ વિકપ બની જાય છે. તેને રસ આદિની સાથે જોડવાથી સો (૧૦૦) વિકલ્પ બને છે તેનું પ્રતિપાદન કરે છે જે પુદ્ગલે રસની અપેક્ષાએ તિક્ત રસ પરિણામવાળા છે. તેઓમાંથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
SR No.006346
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1029
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy