________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.१०५ अरुणदिद्वीपसमुद्रनिरूपणम् ८७७ यावत्पल्योपमस्थितिको परिवसतः तत्तेनार्थेनाऽरुणोदकः समुद्रो० २ इति उच्यते । 'अरुणोदगं समुदं अरुणवरे णामं दीवे-बट्टे वलयागार० तहेव संखेज्जगं सव्वं जाव अट्ठो' अरुणोदकं समुद्रम्-अरुणवरो नाम द्वीपो वत्तो वलयाकार संस्थानसंस्थितः सर्वतः समन्तात्संपरिक्षिप्य तिष्ठति अयं च समचक्रवालसंस्थानसंस्थितः० संख्येय योजनशतसहस्राणि विष्कम्भेण-परिक्षेपेण च प्रज्ञप्तः । अरुणवरद्वीपनामकथने को हेतुः १ भगवानाह-गौतम ! अत्रत्य वाप्यादयः 'खोदोदगपडिहत्थाओ उप्पायपव्वयगा सव्ववइरामया अच्छा' क्षोदोदकपरिपूर्णाः, ये महद्धिक आदि विशेषणों वाले हैं यावत् एक पल्योपम की स्थिति वाले हैं। ‘से तेणटेणं०' इस कारण एवं हे गोतम ! इस समुद्र का नाम अरुणवरद्वीप का परिक्षेपी होने से अथवा आभरण आदि की कान्ति से जिसका जल अरुण (लाल) ऐसा होने से आरक्त है अरुणोद ऐसा कहा गया है 'अरुणोदगं समुदं अरुणवरे णामं दीवे वट्टे वलयागार संठाण तहेव संखेज्जगं सव्वं जाव अट्ठो खोयोदग पडिहत्थाओ उप्पाय पच्चतया सव्ववइरामया अच्छा' इस अरुणवरसमुद्र को चारों ओर से घेर कर रहा हुआ अरुणवर नामका द्वीप है यह द्वीप भी गोल एवं गोल वलय के जैसे संस्थान वाला है यह समचक्रवाल वाला है विषमचक्रवाल वाला नही है हे भदन्त ! इस द्वीप का ऐसा नाम होने में कारण क्या है ? तो हे गौतम ! इसका उत्तर यही है कि यहां पर जो वापिकाएं आदि जल प्रदेश हैं उनमें इक्षुरस के जैसा जल भरा हुआ है इनमें उत्पातपर्वत हैं ये पर्वत सर्वात्मना वज्रमय है अच्छ કથનમાં વિશેષતા એ છે કે અહીંયાં સુભદ્ર અને સુમનભદ્ર નામના બે દેવો નિવાસ કરે છે. તેઓ મહદ્ધિક વિગેરે વિશેષણ વાળા છે. યાવત્ તેઓ એક ५श्योपभनी स्थितिमा छ. 'से तेणटेणं०' मा १२९४थी तमा छ गौतम ! આ સમુદ્રનું નામ અરૂણવર દ્વીપને પરિક્ષેપી હોવાથી અથવા આભૂષણ વિગેરેની કાન્તીથી જેનું જલ અરૂણ (લાલ) હોવાથી અરૂણોદ એ પ્રમાણે કહેવાયું छ. 'अरुणोदगं समुदं अरुणवरे णामं दीवे वटे वलयागारसंठाण तहेव संखेज्जगं सव्वं जाव अट्ठो खोयोदग पडिहत्थाओ उप्पायपव्वतया सव्व वइरामया અછા” આ અરૂણવર સમુદ્રને ચારે બાજુએથી ઘેરીને રહેલો અરૂણવર નામને દ્વીપ પણ ગોળ અને ગોળ વલયના આકાર જેવા આકારવાળે છે. અને એ સમચકવાલ વાળે છે. વિષમચકવાલ વાળે નથી. હે ભગવન્! એ દ્વીપનું એ એ પ્રમાણે નામ થવાનું કારણ શું છે? તે એ પ્રશ્નનો ઉત્તર એ છે કે-હે. ગૌતમ ! ત્યાં જે વાવો વિગેરે જળાશયે છે તેમાં શેરડીના રસ જેવું જલ ભરેલ છે. તેમાં ઉત્પાદ પર્વતે છે. એ પર્વત સર્વાત્મના વજમય છે. અચ્છ
જીવાભિગમસૂત્ર