________________
जीवाभिगमसूत्रे षोडशयोजनानि आयामविष्कम्भाभ्याम् अष्टौ योजन बाहल्येन ताश्च सर्वात्मना मणिमय्योऽच्छा यावत्प्रतिरूपाः प्राग्वत् । प्रत्येकं २ मणिपीठिकानामुपरि प्रत्येक २ सिंहासनं प्रज्ञप्तम्, सिंहासनवर्णन विजयदृष्यांकुशदामवर्णनं च पूर्ववत् । प्रेक्षागृहपुरः प्रत्येकं २ अष्टावष्टौ स्वस्तिकादि मलङ्गकानि यावत् बहवः सहस्र पत्रहस्तकाः । तेषा प्रेक्षागृहमण्डपानां पुरतः प्रत्येकं २ मणिपीठिकाः प्रज्ञप्ताः, ताश्च मणिपीठिकाः प्रत्येकं २ षोडशयोजनानि आयामविष्कम्भाभ्याम् अष्टौयोजनानि बाहल्येन सर्वात्मना मणिमय्योऽच्छा इत्यादि प्राग्वत् यावत्प्रति । तासां मणिपीठिकानामुपरि प्रत्येकं २ चैत्यस्तूपाः प्रज्ञप्ताः ते च चैत्यस्तूपाः १६००० आयामविष्कम्भाभ्यां सातिरेकाणि १६००० योजनानि ऊर्ध्वमुच्चैस्त्वेन ते च चैत्यस्तूपाः शंखांककुन्ददकरजोऽमृतमथितफेनपुञ्जसन्निकाशाः यावप्रतिरूपाः। ते च १६००० योजन आयामविष्कम्भाभ्यां सातिरेकाणि की लम्बी और चौडी हैं तथा चार कोश की ये मोटी है ये सर्वात्मना मणिमय हैं और यावत् प्रतिरूप हैं इनके ऊपर सिंहासन हैं पर ये सिंहासन अपने परिवारभूत सिंहासनों से शून्य है। यहां सिंहासनों का विजयष्य का, अङ्कुश का और दाम-मालाओं का वर्णन पहिले जैसा ही कर लेना चाहिये प्रत्येक प्रेक्षागृह के सामने आठ २ स्वस्तिक आदि मंगल द्रव्य हैं । यावतू शतपत्र वाले और सहस्त्रपत्रों वाले पुष्प हैं। प्रत्येक मणिपीठिका के ऊपर स्तूप चबुतरा है १६००० योजन की इनकी लम्बाई चौडाई है और १६००० हजार से कुछ अधिक इनकी ऊंचाई है । ये स्तूप शंख, अङ्करत्न, कुन्द, उदक और अमृत के मथित फेन पुंज के जैसे शुभ्र हैं यावत् प्रतिरूप हैं। इन स्तूपों के ऊपर आठ અક્ષપાટકે–અખાડાની સામે અલગ અલગ મણિપીઠિકાઓ છે. એ મણિપી. ઠિકાઓ આઠ આઠ જનની લંબાઈ વાળી છે. તથા ચાર કેસ–ગાઉની જાડાઈ વાળી છે. એ સર્વ પ્રકારથી મણિમય છે. અને યાવત્ પ્રતિરૂપ છે. તેની ઉપર સિંહાસને છે. પરંતુ એ સિંહાસને પિતાના પરિવાર ભૂત સિંહાસન વિનાના છે. અહીંયાં એ સિંહાસનનું વિજયદ્રષ્યનું અંકુશનું અને દામ માળા એનું વર્ણન પહેલા વર્ણવ્યા પ્રમાણે કરી લેવું જોઈએ. દરેક પ્રેક્ષાગૃહની સામે આઠ આઠ સ્વસ્તિક વિગેરે મંગલ દ્રવ્યો છે. યાવત્ શત પત્રોવાળા પુલપિ છે. દરેક મણિપીઠિકાની ઉપર ખૂપ–ચબુતરા છે. તેની લંબાઈ અને પહોળાઈ ૧૬૦૦૦ સેળ હજાર જનની છે. અને તેની ઉંચાઈ ૧૬૦૦૦ સોળ હજાર
જનથી કંઈક વધારે છે. એ સ્તૂપ શંખ, અંક રત્ન, કુંદ, ઉદક અને અમૃત ને વાવવાથી તેની ઉપર આવેલા ફીણના ઢગલા જેવા સફેદ છે. યાવત્
જીવાભિગમસૂત્ર