SearchBrowseAboutContactDonate
Page Preview
Page 813
Loading...
Download File
Download File
Page Text
________________ जीवाभिगमसूत्रे समुद्रे । क्व खलु भदन्त ! पुष्करोदसमुद्रस्यापराजितं नाम द्वारं प्रज्ञप्तम् ? भगवानाह-गौतम ! पुष्करोदसमुद्रस्योत्तरपर्यन्तेऽरुणवरद्वीपस्य दक्षिणतोऽत्रपुष्करोदसमुद्रस्यापराजितं नाम द्वारं प्रज्ञप्तम, एतदपि जम्बूद्वीपगतापराजितद्वारवद् वक्तव्यम्, नवरं राजधानी अन्यस्मिन् पुष्करोदसमुद्रे ॥ 'दारंतरंमि संखेज्जाई जोयणसयसहस्साई अबाहाए अंतरे पन्नत्ते ? पएसा जीवा य तहेव' पुष्करोदसमुद्रद्वारस्य द्वारस्याऽबाधगत्या पारस्परिकमन्तरं संख्येययोजनशतसहस्राणि, प्रदेशाः जीवाश्च समुद्रप्रदेशद्वीपं स्पृष्टा अपि स्वस्यैव, पुष्करोदसमुद्रे मृता जीवाः पुनस्तत्रैवाऽन्यत्राप्युत्पद्यन्ते ? नाऽत्र नियमइ कर्मगतेवैलक्षण्यात् ‘से केणटेणं भंते एवं बुच्चइ पुक्खरोदे समुद्दे० गोयमा ! पुक्खरोदस्स णं समुद्दस्स मा के पूर्व में पुष्करोदसमुद्र का जयन्त द्वार है राजधानी अन्य पुष्करोद समुद्र में हैं पुष्करोदसमुद्र का अपराजित द्वार पुष्करोदसमुद्र के उत्तरान्त में अरुणवरद्वीप की दक्षिणदिशा में पुष्करोदसमुद्र का अपराजित द्वार है। इन सब द्वारों का समस्त वर्णन जम्बुद्धीपगत वैजयन्तादि द्वारों के जैसा ही है। इन सब की राजधानियां अन्य पुष्करोद समुद्र में है 'दारंतरंमि संखेज्जाइं जोयणसयसहस्साई अबाहाए अंतरे पण्णत्ते' संख्यात लाख योजनों का इन सब द्वारों का आपस में अन्तर हैं पुष्करवर समुद्र के प्रदेश अरुणवरद्वीप को छूने पर भी उसी के कहे गये हैं वहां पर मरे हुए जीव वहां पर भी उत्पन्न होते हैं और अन्यत्र भी उत्पन्न हो जाते हैं ऐसा नियम नही है कि वे यहीं पर उत्पन्न हो 'से केणटेणं भंते ! एवं वुच्चइ पुक्खरोदे समुद्दे' હે ગૌતમ ! પુષ્કરોદ સમુદ્રની પશ્ચિમાન્તમાં અરૂણુવર દ્વીપમાં પશ્ચિમાઈની પવઈમાં પુકાદ સમુદ્રનું જયન્ત નામનું દ્વાર આવેલ છે. તેની રાજધાની બીજા પુષ્કર સમુદ્રમાં છે. પુષ્કરે સમુદ્રનું અપરાજીત નામનું દ્વાર પુષ્કરદ સમુદ્રની ઉત્તરના અંતમાં અરૂણુવર દ્વીપની દક્ષિણ દિશામાં પુષ્કરોદ સમુદ્રનું અપરાજીત દ્વાર આવેલ છે. આ બધાજ દ્વારનું સઘળું કથન જંબુદ્વીપના વર્ણનમાં વર્ણવેલ વૈજયન્ત વિગેરે દ્વારેના કથન પ્રમાણે છે. આ બધાની રાજ, घानीया अन्य पुष्४४ समुद्रमा छ. 'दारंतरंमि संखेज्जाई जोयणसयसहस्साई अबाहाए अंतरे पण्णत्ते' 240 मा दोशनु ५२२५२४ मत२ संध्यात साप જનનું થાય છે. પુષ્કરવર સમુદ્રના પ્રદેશ અરૂણવર દ્વીપને સ્પર્શેલા હોવા છતાં પણ પુષ્કવર સમુદ્રનાજ કહ્યા છે. ત્યાં મરેલાં જીવે ત્યાં પણ ઉત્પન્ન થાય છે, અને બીજે પણ ઉત્પન્ન થઈ જાય છે. એવો કોઈ નિયમ નથી કે त्यां भरेल त्या उत्पन्न थाय ‘से केणटेणं भंते ! एवं वुच्चइ पुक्खरोदे समुद्दे સમુદે ર” હે ભગવન્! આ સમુદ્રનું નામ પુષ્કરેદ સમુદ્ર એ પ્રમાણે શા જીવાભિગમસૂત્ર
SR No.006345
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1580
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size84 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy