________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.६३ ईशानकोणे सिद्धायतनवर्णनम् २३५ सुधर्मायाः सभायाः पूर्वदक्षिणोत्तरदिक्षु द्वाराणि तेषां त्रयाणां पुरतो मुखमण्डपाः मुखमण्डपानां पुरतः प्रेक्षागृहमण्डपाः, तेषां च प्रेक्षागृहमण्डपानां पुरतःचैत्यस्तूपाः तेषां चैत्यस्तूपानां पुरतश्चैत्यवृक्षाः, तेषां च चैत्यवृक्षाणां पुरतो महेन्द्रध्वजाः तेषां महेन्द्रध्वजानां पुरतो नन्दापुष्करिण्यः कथिताः तदनन्तरं सुधर्मासभायां षड्मनोगुलिका:-सहस्राणि षडूगोमानसीसहस्राणि कथितानि धूपघटिका कथिता तथैवाऽत्र-सिद्धायतनेऽपि निरवशेष वक्तव्यम् उल्लोकवर्णन-बहुसमरमणीय भूमिभागवर्णनमपि तथैव वक्तव्यम् यदाह स्वयमेव-'तहेव'-इत्यादिना । 'तहेवदारा' तथैव यथा-सुधर्मसभायां त्रीणि द्वाराणि तथैवात्रापि त्रीणि द्वाराणि वक्तव्यानि 'मुहमंडवा'- मुखमण्डपाः द्वाराणां पुरतो मुखमण्डपाः प्रज्ञप्ताः, मुखमण्डपानां पुरतः-'पेच्छाघरमंडवा-प्रेक्षागृहमण्डपाः वक्तव्याः तदनन्तरं-तदग्रेजिस प्रकार से सुधर्मा सभा का पूर्वदक्षिण उत्तरदिशाओं में द्वार है।
और इनके आगे मुखमण्डप है। इन मुखमण्डपां के आगे प्रेक्षागृह मण्डप है । प्रेक्षागृह मण्डपों के आगे चैत्यस्तूप है। चैत्यस्तूपों के आगे चैत्यवृक्ष हैं। इन चैत्यवृक्षों के आगे महेन्द्र ध्वजाएं हैं। महेन्द्रध्वजाओं के आगे भन्दापुष्करिणियां वावडियां है। तथा सुधर्मासभा में ६ हजार मनोगुलिका हैं । ये मनोगुलिकाएं पूर्व पश्चिम में २-२ हजार है।
और उत्तर दक्षिण में ये १-१ हजार है। इसी प्रकार का वर्णन इस सिद्धायतन के सम्बन्ध में भी कर लेना चाहिये तथा यहां उल्लोक और भूमिभाग का वर्णन भी मणिस्पर्श सुधर्मासभा के जैसा ही वर्णित हुआ है। ऐसा जानना चाहिये, इस सिद्धायतन के बहमध्य देशभाग में एक विशाल मणिपीठिका है यह मणिपीठिका दो योजन की लम्बी चौडी है । और एक योजन की मोटी है यह सर्वात्मना દિશામાં છે અને તેની આગળ મુખ મંડપ છે. એ મુખમંડપની આગળ પ્રેક્ષાગૃહ મંડપ છે. પ્રેક્ષાગ્રહ મંડપની આગળ ચિત્યસ્તૂપ છે. ચેત્યસ્તૂપની આગળ ચૈત્યવૃક્ષ છે. એ ચૈત્યવ્રુક્ષેની આગળ માહેન્દ્ર ધજાઓ છે. મહેન્દ્ર ધજાઓની આગળ નન્દા પુષ્કરિણીયે અર્થાત્ વાવે છે. તથા સુધર્માસભામાં છ હજાર અને ગુલિકાઓ છે. એ માગુલિકાઓ પૂર્વ પશ્ચિમમાં બબ્બે હજાર છે. અને ઉત્તર દક્ષિણ દિશામાં એ ૧–૧–એક એક હજાર છે. એ જ પ્રકારનું વર્ણન આ સિદ્ધાયતનના સંબંધમાં પણ કરી લેવું જોઈએ. તથા અહીયાં ઉલ્લેક અને ભૂમિભાગનું વર્ણન પણ મણિ સ્પર્શ વિગેરે પ્રકારથી સુધર્માસભાના વર્ણન પ્રમાણે જ વર્ણવેલ છે. તેમ સમજવું. એ સિદ્ધાયતનના બહ મધ્યદેશભાગમાં એક વિશાલ મણિપીઠિકા છે. આ મણિપીઠિકા બે જનની લાંબી પહોળી
જીવાભિગમસૂત્ર