________________
प्रमेयद्योतिका टीका प्र.१० सू.१४३ प्रकारान्तरेण वैविध्यम् १३७३ उक्तश्च-'एक्कोउ आणुपाणू चोयालीसं सयाउ छायाला।
आवलिय पमाणेणं अणंतनाणीहिं निद्दिट्टो ॥१॥ छाया-एकस्तु आनप्राणश्चत्वारिंशच्छतानि तु षट् चखारिंशत् ।
___ आवलिका प्रमाणेनाऽनन्तज्ञानिभिनिर्दिष्टः॥१॥ इति ।। यदि पुनर्मुहूर्ते-आवलिकाः संख्यातुमिष्यन्ते तत एतान्येव चतुश्चत्वारिंशच्छतानित्रिसप्तत्यधिकानि भवन्ति इति सप्तत्रिंशच्छतै स्त्रिसप्तत्यधिकैगुण्यन्ते जाता एका कोटिः सप्तषष्टिः शतसहस्राणि चतुः सप्ततिः सहस्राणि सप्तशतानि अष्ट पञ्चाशदधिकानि १६७७४७५८, येऽपि चावलिकाया अंशाश्चतुर्विशतिशतानि अष्टपञ्चाशदधिकानि २४५८, तेऽपि मुहूर्तगतोच्छ्वासराशिना ३७७३ गुण्यन्ते
‘एको उ आणु पाणू चोयालीसं सया उ छायाला,
आवलिय पमाणेणं अणंत नाणीहि निद्दिट्टो ॥१॥' तात्पर्य कहने का यही है कि यदि कोई एक आन प्राण में कितनी आवलिकाएं होती हैं यह जानना चाहे तो इस पूर्वोक्त विधि से वह जान सकता है तथा १७ क्षुल्लक भवग्रहण में कितनी आवलिकाएं होती हैं यह भी इसी रीति से जाना जा सकता है । इसी तरह यह जानना होवे कि एक मुहूर्त में कितनी आवलिकाएं होती हैं तो इसके लिये ऐसी विधि करनी चाहिये पूर्व में जो आवलिकाओं की संख्या ४४४६ आई है उसमें एक मुहूर्त की उच्छ्वासराशि ३७७३ का गुणा करो गुणा करने पर यह संख्या १६७७४७५८ एक करोड सड. सठ लाख चौहत्तर हजार सात सौ अठावन आ जाती है आवलिका के अंश जो २४५८ हैं उनमें भी मुहूर्त तक उच्छ्वास राशि ३७७३ से
'एक्को उ आणु पाणू चोयालीस सया उ छायाला
आवलिय पमाणेणं, अणंतनाणीहिं निद्दिवो ॥१॥ કહેવાનું તાત્પર્ય એજ છે કે-જે કઈ એક આનપ્રાણમાં કેટલી આવલિકાઓ થાય છે ? એ જાણવા ચાહે તે આ પૂર્વોક્ત ક્રમથી તે સમજી શકાય છે. તથા ૧૭ ક્ષુલ્લક ભવ ગ્રહણમાં કેટલી આવલિકાઓ હોય છે ? આ પણ એજ રીતથી જાણી શકાય છે. એ જ પ્રમાણે એ જાણવું હોય કે એક મહતમાં કેટલી આવલિકાઓ હોય છે? તે તે માટે એવી વિધિકરવી જોઈએ કે જે વિધિ પહેલા આવલિકાઓની સંખ્યા ૪૪૪૬. ચાર હજાર ચાર સે સેંતાલીસ આવી છે. તેમાં એક અંતર્મુહૂર્તની ઉછવાસ રાશિ ૩૭૭૩ ત્રણ હજાર સાતસો તેતર ને ગુણાકાર કરે એ ગુણાકાર કરવાથી આ સંખ્યા ૧૬૭૭૪૭૫૮ એક કરોડ સડસઠ લાખ ચુમોતેર હજાર સાતસો અઠાવન આવી જાય છે. આવલિકાના અંશ જે ૨૪૫૮ ચોવીસ અઠાવન
જીવાભિગમસૂત્ર