________________
प्रमेयद्योतिका टीका प्र.५ सू.१३२ बादरादीनां स्थित्यादिनिरूपणम् १२१५ वनस्पति कयिकस्यान्तर्मुहूर्तम् जघन्येन उत्कर्षेण असंख्येयं कालं, तमेव कालक्षेत्राभ्यां निरूपयति बादरपृथिवीकायिकवत्-असंख्याता उत्सर्पिण्यवसपिण्यः कालतः क्षेत्रतश्चागुलस्याऽसंख्येयभागः। बादरवनस्पतिकायिकस्याऽप्युत्कर्षेण बादर पृथिवीकायिकवत् जघन्यतोऽन्तर्मुहूर्तम् । सामान्यतो निगोदस्यान्तर्मुहूर्तम् जघन्येन 'उकोसेणं अणंतं कालं' उत्कर्षेणाऽनन्तं कालम् 'अणंता उस्सप्पिणी ओसप्पिणीकालओ' अनन्ताः कालत उत्सर्पिण्यवसर्पिण्यः 'खेत्तओ अड्राइज्जा पोग्गलपरियट्ठा' क्षेत्रतोऽर्घतृतीयाः पुद्गलपरावर्ताः। बादरनिगोदस्यान्तर्मुहूर्तम् उत्कर्षेण वादरपृथ्वीकायिकजीववत् । बादरापर्याप्तकानां सर्वेषां कायस्थितिः जघन्योत्कृष्टाभ्यां एकमन्तर्मुहूर्तप्रमाणा, बादरपर्याप्तकानामन्तर्मुहूर्तम् उत्कर्षण भाग प्रदेश बराबर ये उत्सर्पिणियां अवसर्पिणियां हो जाती है । प्रत्येक बादर वनस्पति की कायस्थिति बादर पृथिवीकायिक की जैसी जघन्य से एक अन्तर्मुहूर्त और उत्कृष्ट से ७० कोडाकोडी सागर की है सामान्य निगोद जीव की कायस्थिति जघन्य से एक अंतर्मुहूर्त की है और उत्कृष्ट से अनन्त काल की है इस अनन्त काल में अनन्त उत्सर्पिणियां और अनन्त अवसर्पिणियां हो जाती है । तथा क्षेत्र की अपेक्षा ढाई पुद्गल परावर्त हो जाते है । बाद निगोद की कायस्थिति का काल जघन्य से एक अन्तर्मुहूर्त का है और उत्कृष्ट से ७० कोडाकोडी सागर का है बादर त्रसकाय की कायस्थिति जघन्य से एक अन्तर्मुहूर्त की है और उत्कृष्ट से संख्यात वर्ष अधिक दो हजार सागरोपम की है। बादर पर्याप्तक की कायस्थिति का काल जघन्य से एक अन्तर्मुहूर्त का है और उत्कृष्ट से भी एक ही अन्तर्मुहूर्त का બરાબર એ ઉત્સર્પિણી અને અવસર્પિણી થઈ જાય છે. પ્રત્યેક બાદર વનસ્પતિકાયની સ્થિતિ બાદર પૃથ્વીકાયિકની જેમ જઘન્યથી એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૭૦ સિત્તેર કેડા કેડી સાગરની છે. સામાન્ય નિગોદ જીવની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી અનંતકાળની છે. આ અનંત કાળમાં અનંત ઉત્સપિણી અને અનંત અવસર્પિણી થઈ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષાથી અઢી પુગલ પરાવર્ત થઈ જાય છે. બાદર નિગોદ જીવની કાયસ્થિતિને કાળ જઘન્યથી એક અંતમુહૂતને છે. અને ઉત્કૃષ્ટથી ૭૦ સિત્તેર કોડા કેડી સાગરને છે. બાદર ત્રસ કાયિકની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત વષ અધિક બે હજાર સાગરોપમની છે. બાદર પર્યાપ્તની કાયસ્થિતિને કાળ જઘન્યથી એક અંતમુહૂર્તને છે. અને ઉત્કૃષ્ટથી પણ એક જ અંતમુહૂર્ત છે. આ રીતે
જીવાભિગમસૂત્ર