________________
११७४
जीवाभिगमसूत्रे कायिकवद् अप्तेजोवायुकायिकानामुत्कर्षेणाऽसंख्येयकालं यावदसंख्येया लोकाः जघन्यतोऽन्तर्मुहूतम् । 'वणस्सइकायियाणं अणंत कालं जाव आवलियाए असंखेजइभागो' वनस्पतिकायिकानां जघन्येनाऽन्तर्मुत पुनर्वनस्पतिकाये उद्धृत्य विशताम् उत्कर्षतस्तु-अनन्तं कालं यावदावलिकाया असंख्येयो भागः । आवलियाए असंखेज्जइभागो' इसी तरह से अप्कायिक जीव की कायस्थिति का काल, तेजस्कायिक जीव की कायस्थिति का काल
और वायुकायिक जीव की कायस्थिति का काल है और वनस्पतिकायिक जीव की कायस्थिति का काल जघन्य से एक अन्तर्मुहूर्त का है और उत्कृष्ट से वह अनन्तरूप है । काल और क्षेत्र की अपेक्षा इसका निरूपण इस प्रकार से है-काल की अपेक्षा अनन्त उत्सर्पिणीयां और अनन्त अवसर्पिणियां इसमें समाप्त हो जाती है एवं क्षेत्र की अपेक्षा अनन्तानन्त लोकाकाशों में से प्रतिसमय एक २ प्रदेश का अपहार करने पर जितने काल में वे लोकाकाश खण्ड उन प्रदेशों से रहित हो जाते हैं इतने अनन्त काल तक की यह कायस्थिति है । इसी अनन्तकाल का वर्णन इसमें असंख्यात पुद्गल परावर्त हो जाते हैं इस रूप से किया गया है इस पुद्गल परावर्त में जो असंख्यातता है वह आवलिका के असंख्यातवें भाग से है । अर्थात् एक आवलिका के असंख्यातवें भाग में जितने समय होते हैं
असंखेजइभागो' से प्रमाणे २मय पनी यस्थितिनो , तायि જીવની કાયસ્થિતિને કાળ, અને વાયુકાયિક જીવની કાયસ્થિતિને કાળ કહ્યો છે. અને વનસ્પતિકાયિક જીવની કાયસ્થિતિને કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો છે. અને ઉત્કૃષ્ટથી તે અનંતરૂપ છે. કાળ અને ક્ષેત્રની અપેક્ષાથી તેનું નિરૂપણ આ પ્રમાણે છે.—કાળની અપેક્ષાએ અનંત ઉત્સર્પિણી અને અનંત અવસણિી તેમાં સમાપ્ત થઈ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષાથી અનંતાનંત લોકાકાશમાંથી પ્રતિ સમય એક એક પ્રદેશનો અપહાર કરવાથી અર્થાત બહાર કાઢવાથી જેટલા કાળમાં તે બધા લેકાકાશ ખંડ એ પ્રદેશથી ખાલિ થઈ જાય છે એટલા અનંતકાળ સુધીની એ કાયસ્થિતિ છે. એજ અનંત કાળનું વર્ણન-તેમાં અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત થઈ જાય છે. એ રૂપે કરેલ છે. એ પુદ્ગલ પરાવર્તામાં જે અસંખ્યાત પણું છે, તે આવલિકાના અસંખ્યાતમા ભાગથી છે. અર્થાત્ એક આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં
જીવાભિગમસૂત્ર