________________
प्रमेयद्योतिका टीका प्र. ३ उ. ३. सू. १२४ सौधर्मेशानादिदेवानां विभूषादिनि० १११९
अथ देवस्थिति प्रतिपादनमारभते - 'ठिई सच्वेसि भाणियव्वा' प्रतिकल्पं स्थितानां स्थितिः भणितव्या तथाहि - सौधर्मेशानानां जघन्यत एकं पल्योपमम्, उत्कर्षतो द्वे सागरोपमे । एवमीशाने - जघन्यत एकं सातिरेकं पल्योपमम्, उत्कतो द्वे सातिरेके सागरोपमे । सनत्कुमारे- जघन्यतो द्वे सागरोपमे, उत्कर्षतः सप्त सागरोपमाणि । माहेन्द्रे जघन्यतः सातिरेके द्वे सागरोपमे, उत्कर्षत सातिरेकाणि सप्तसागरोपमाणि । ब्रह्मलोके जघन्यतः सप्तसागरोपमाणि, उत्कर्षतो दशसागरोपमाणि । लान्तके जघन्यतो दशसागरोपमाणि, उत्कर्षतश्चतुर्दशसागरोपमाणि । महाशुक्रे - जघन्यतश्चतुर्दश सागरोपमाणि उत्कर्षतः सप्तदश सागरोपमाणि । सहस्रारे जघन्यतः सप्तदशसागरोपमाणि, उत्कर्षतोऽष्टादशसागरोपमाणि । आनते कल्पे स्थिति के सम्बन्ध में इस प्रकार से कथन करना चाहिये - सौधर्म और ईशान के देवलोकों की स्थिति जघन्य की अपेक्षा एक पल्योपम की है और उत्कृष्ट की अपेक्षा दो सागरोपम से भी कुछ अधिक है परन्तु ईशान देवलोक में जघन्य स्थिति कुछ अधिक एक पल्योपम की है सनत्कुमार में जघन्य की अपेक्षा दो सागरोपम की स्थिति है और उत्कृष्ट की अपेक्षा सात सागरोपम की स्थिति है माहेन्द्र कल्प में जघन्य स्थिति कुछ अधिक दो सागरोपम की है और उत्कृष्ट स्थिति कुछ अधिक सात सागरोपम की है ब्रह्मलोक में जघन्यस्थिति सात सागरोपम की है और उत्कृष्ट स्थिति दश सागरोपम की है लान्तक में जघन्यस्थिति १० सागरोपम की है और उत्कृष्ट स्थिति १४ सागरोपम की है महाशुक्र में जघन्य स्थिति १४ सागरोपम की है और उत्कृष्ट स्थिति १७ सागरोपम की है सहस्त्रार कल्प में जघन्य स्थिति 'ठिई सब्वेसि ́ भाणियव्वा' सघणा ठेवोनी स्थितिना संबंधां आ प्रभानु ं प्रथन કરવુ જોઇએ. સૌધર્મ અને ઇશાન કલ્પના દેવાની સ્થિતિ જઘન્ય અપેક્ષાએ એક પત્યેાપમની છે. અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ એ સાગરાપમથી પણ કંઇક વધારે છે. પરંતુ ઇશાન દેવલેાકમાં જઘન્ય સ્થિતિ કંઈક વધારે એક પચેપમની છે. સનત્કુમાર કલ્પમાં જઘન્યની અપેક્ષાએ એ સાગરપમની સ્થિતિ છે. અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ સાત સાગરે પમની સ્થિતિ છે. માહેન્દ્રકલ્પમાં જઘન્ય સ્થિતિ કંઈક વધારે એ સાગરે પમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ કંઈક વધારે સાત સાગરોપમની છે. બ્રહ્મલેાક કલ્પમાં જઘન્ય સ્થિતિ સાત સાગર - પમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરે પમની છે. લાન્તક કલ્પમાં જઘન્ય સ્થિતિ ૧૦ દસ સાગરપમની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૪ ચૌદ સાગરાપમની છે. મહાશુક્ર ૫માં જઘન્ય સ્થિતિ ૧૪ ચૌદ સાગરે પમની છે, અને
જીવાભિગમસૂત્ર