________________
९००
जीवाभिगमसूत्रे
गाया जाता है वह गाने का पूर्ण गुण है । गेय का जो राग होता है उस राग से युक्त करके जो गाना गाया जाता है वह रक्त गुण है, अन्य अन्य स्वर विशेषों से अलंकृत करके जो गाना गाया जाता है वह अलंकृत गुण है, जिस गाने में अक्षर एवं स्वर ये बिलकुल स्पष्ट हों वह व्यक्त गुण है ४ जो चिल्लाने जैसी विस्वर ध्वनि से नहीं गाया जाता है वह गेय का अविघुष्ट गुण है कोकिल की ध्वनि के जैसी मधुर ध्वनि से जो गाना गाया जाता है वह गान मधुर गुणवाला है । ६ जिस में ताल - वंशी और स्वर एक शील्प में जा रहे हों ऐसा जो गाना है वह समगुणवाला गाना है७ जो गाना स्वरों को घोलनेवाले प्रकार से कंठ में तैरता जैसा रहता है वह गाना सुललित गुणवाला कहा गया है सूत्र कारने इन्हीं आठ गुणों में से कितनेक गुणों को 'रत्तं तित्थाणकरणसुद्ध' आदि पाठ द्वारा प्रकट किया है उर, कंठ एवं शिर ये तीन स्थान है । जो गीत उरः शुद्ध, कण्ठ शुद्ध एव शिरः शुद्ध होता है वह गीत त्रिस्थानकरण शुद्ध कहा गया है। छाती से उठा हुआ स्वर अपनी भूमिका के अनुसार जब विशाल हो जाता है तब वह उरो विशुद्ध
અગીયાર ૧૧ ગુણાનુ સ્વરૂપ પૂર્ધામાં સ્વર પ્રાભૂતમાં વિશેષ પ્રકારથી કહેલ છે. तेभांथी उद्दघृत रेस 'कुई वेस्मि भरतविंशाखिल विगेरे द्वारा विरचित ગ્રંથામાં મળે છે, તા તેમાંથી સમજી લેવા.
ગાનના આઠ ગુણા આ પ્રકારના છે. જે ગીત સ્વર અને કળાએથી પૂર્ણ રીતે ગાવામાં આવે તે ગાનને પૂર્ણ નામના ગુણ છે. ગેયના જે રાગ હાય એ રાગથી જે ગીત ગાવામાં આવે તે રકત ગુણ વાળું ગીત કહેવાય છે. બીજા બીજા સ્વર વિશેષોથી અલંકૃત કરીને જે ગીત ગાવામાં આવે તે ગીત જયારે કંઠમાં ર્તિત થઈને અસ્ફુટ થાય છે. ત્યારે તે કઠ વિશુદ્ધ કહેવાય છે. એજ સ્વર જયારે શિરે। ભાગમાં થઈને અનુનાસિક થાય છે, ત્યારે તે શિરાવિશુદ્ધ કહેવાય છે. અથવા શ્લેષ્માથી વ્યાકુલ થયાંવિના ઉર, કંઠ, અને શિર, એ ત્રણ સ્થાનાથી વિશુદ્ધ કહેલ છે. અંગુલીકેશ શ્રૃંગ–સીંગ અથવા લાકડીના કે વાંસના બનાવેલ હોય છે તેને આંગળીમાં પહેરીને જયારે તંત્રી અલંકૃત ગુણવાળું કહેવાય છે. જે ગાનમાં અક્ષર તેના સ્વર એ તદન સ્પષ્ટ હાય તે ગીતના વ્યકત નામને ગુણ છે, ૪ જે ચિડાવા જેવી વિસ્વર ધ્વનીથી ગાવામાં ન આવે તે ગીતના અવિષ્ટ નામને ગુણ છે. ૫ કાયલના અવાજ
જીવાભિગમસૂત્ર