________________
७२४
जीवाभिगमसूत्रे
यता इहापि भणितच्या, 'गोयमा' इमोसे रयणप्पभाए पुढवीए' इत्यारभ्य 'जाव विहरंति' यावद् दिव्यान् भोगभोगान् भुञ्जानो विहरन्ति इति पर्यन्तमिति ।
पूर्व सामान्यतोऽसुरकुमाराणां भवनादिप्रदर्शितम् ते चासुरकुमारा दाक्षि णात्या औत्तराश्चतितद्विविधा भवन्ति, तत्र प्रथमं दाक्षिणात्यासुरकुमाराणां भवनादि वक्तव्यतामाह - 'कहि णं भंते ! दाहिणिल्लाणं' इत्यादि ।
'कहिणं भंते! दाहिणिल्ला णं असुरकुमारदेवाणं भवणा पुच्छा' हे भदन्त ! कुत्र खलु दाक्षिणात्याना मसुरकुमारदेवानां भवनानि प्रज्ञतानि, तथा कुत्र खलु भदन्त ! दाक्षिणात्या असुरकुमार देवाः परिवसन्तीति पृच्छाया संगृह्यते पश्नः, उत्तरमाह - ' एवं जवा ठाणपदे जाव चमरे, तत्थ असुरकुमारिंदे असुरकुमारराया परिवसइ कही गई है वही वक्तव्यता यहां पर भी समझ लेनी चाहिये वह 'इमी से रयणप्पभाए पुढवीए' यहां से लेकर 'जाव विहरंति' यावत् वे असुरकुमारादि देवों वहां पर दिव्य भोगों को भोगने का अनुभव करते हुए रहते है यहां तक का वर्णन कर लेना चाहिये, पूर्व सूत्र में सामान्यतः असुरकुमारों के भवनों का वर्णन किया, वे असुर दाक्षिणात्य - दक्षिण दिग्वासी - तथा औत्तर- उत्तर दिग्वासी ऐसे दो प्रकार के होते है ! उनमें पहले दाक्षिणात्य असुरकुमारों के भवन आदिका वर्णन करते है 'कहि णं भंते दाहिणिल्लाणं' इत्यादि । 'कहि णं भंते दाहिणिल्लाणं' असुरकुमार देवाणं भवणा पुच्छा' हे भदन्त ? दाक्षिणात्य असुर कुमार देवों के भवन कहाँ है । तथा कहां पर दाक्षिणात्य असुरकुमार देव रहते है ?
' एवं जहा पण्णवणा ठाणपदे जाव विहरति ने प्रमाणे प्रज्ञापना सूत्रना जीन स्थानपदृभां असुरकुमारातुं उथन 'जाव विहरंति' मे सूत्रांश पर्यन्त उहेवामां આવેલ છે. તે તમામ કથન અહીંયાં પણ સમજી લેવું. તે આ પ્રમાણે છે.
'इम से रयण पभा पुढवीए' मा सूत्रांशथी सहने 'जाव विहरंति' यावत् તે અસુરકુમારાદિ દેવે ત્યાં દિવ્ય ભેગાને ભાગવવાને અનુભવ કરીને સુખપૂર્વક નિવાસ કરે છે. આટલા સુધીનું પ્રજ્ઞાપનાસૂત્રનુ વર્ણન અહિયાં કરી લેવુ જોઈએ. પૂર્વ સૂત્રમાં સામાન્ય રીતે અસુરકુમારોના ભવનેનું વર્ણન કરવામાં આવેલ છે. તે અસુરકુમાર દેવે દક્ષિણ દિશામાં તથા ઉત્તર દિશામાં નિવાસ કરનારા એ રીતે દક્ષિણાત્ય અને ઔત્તર એમ એ પ્રકારના હોય છે. તે પૈકી પહેલા દાક્ષિણાત્ય અસુરકુમાર દેવાના ભવનેા વિગેરેનુ. વન કરવામાં आवे छे. 'कहि णं भंते! दाहिणिल्लाणं' इत्यादि
'कहि णं भंते! दाहिणिल्लाणं असुरकुमारदेवाणं भवणा पुच्छा' हे ભગવન્ ! દક્ષિણ દિશામાં નિવાસ કરનાર અસુરકુમાર દેવાના ભવનેા કયાં આવેલા છે ? તથા તેઓ કયાં નિવાસ કરે છે? આ પ્રશ્ન પૃચ્છા એ શબ્દ પ્રયાગથી
જીવાભિગમસૂત્ર