SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ४६६ जीवाभिगमसूत्रे पिणीओसप्पिणीओ कालओ, खेत्तओ अणंता लोगा असंखेज्जा पोग्गलपरिपट्टा, तेणं पोग्गलपरिपट्टा, आवलियाए असंखेज्जह भागो' इत्यादि । सम्प्रति सामान्य पृथिवीकायादिगत कायस्थिति निरूपणार्थमाह-'पुढवी. काइएणं भंते !' इत्यादि, 'पुढवीकाइएणं भते' पृथिवीकायिकः खलु भदन्त ! अत्र पोग्गलपरियट्टा तेय पोग्गलपरियट्टा-आवलियाए असंखेज्जइ भागो' हे गौतम! तिर्यग्योनिक जीव की कास्थिति का काल जघन्य से अन्तर्मुहूर्त का है और उत्कृष्ट से अनन्त काल रूप है यह अनन्त काल अनन्त उत्सर्पिणी और अनन्त अवसर्पिणी रूप होता है क्षेत्र की अपेक्षा और काल की अपेक्षा असंख्यात पुद्गलपरावर्त्त हो जाते हैं ये असंख्यात पुद्गलपरावर्त्तआवलिका के असंख्यातवें भाग प्रमाण रूप होते हैं। इत्यादि - इसी तरह से मनुष्य गति और देव गति के भी कायस्थिति का काल कितना है-इस सम्बन्ध में आलाप प्रकार और उनका उत्तर प्रज्ञापना के अठारहवें कायस्थिति पद से जान लेना चाहिये तथा जो इन्द्रिय-आदि शेष द्वारों को लेकर कायस्थिति का विचार किया गया है वह भी उसी प्रज्ञापना के कायस्थिति पद से जान लेना चाहिये। अब सूत्रकार प्रज्ञापना पृथिवी कायादि की कायस्थिति का विचार करते हैं-इसमें गौतम ने प्रभुश्री के ऐसा पूछा है-'पुढवी काइएणं भंते ! अणंतं कालं अणंती उस्सप्पिणीओ ओसप्पिणीओ कालओ खेत्तओ अणंता लोगा असंखेज्जा पोग्गलपरियट्टा आवलियाए अखेसंज्जइ भागो' हे गीतम! તિર્યનિક જીવની કાયસ્થિતિનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્તને છે અને ઉકૃષ્ટથી અનંતકાળ રૂપ છે. આ અનન્તકાળ અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણ રૂપ હોય છે. ક્ષેત્રની અપેક્ષાથી અને કાળની અપેક્ષાથી અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત થઈ જાય છે. આ અસંખ્યાત પુદ્ગલ પરવર્તન આવલિકાના અસં. ખાતમા ભાગ પ્રમાણ રૂપ હોય છે. ઈત્યાદિ આજ પ્રમાણે મનુષ્યગતિ અને દેવગતિના કાયસ્થિતિને કાળ પણ કેટલું છે ? એ સંબંધમાં આલાપને પ્રકાર અને તેને ઉત્તર પ્રજ્ઞાપના સૂત્રના અઢારમા કાયસ્થિતિ પદમાંથી સમજી લે. તથા જે ઈદ્રિય વિગેરે બાકીના દ્વારેને લઈને કાયસ્થિતિનો વિચાર કરવામાં આવ્યો છે, તે પણ એ પ્રજ્ઞાપના સૂત્રના કાયસ્થિતિ પદમાંથી સમજી લે. હવે સૂત્રકાર સામાન્ય પૃથ્વીકાય વિગેરેની કાયસ્થિતિ ને વિચાર કરે छ. म संबंधमा श्रीगीत भस्वामी प्रभुश्री २ से पूछ्यु छ , 'पुढवी काइएणं भंते ! पुढवीकाइयत्ति कालओ केवच्चिर होई', सपन पृथ्वी 43 જીવાભિગમસૂત્ર
SR No.006344
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages918
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy