SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ३५६ जीवाभिगमसूत्रे सम्प्रति-तृतीयपतिपत्ते द्वितीयोद्देशे यावन्तः पदार्थाः कथिता स्तेषां संग्रहणीगाथा इमा, 'पुढवी ओगाहित्ता' इत्यादि, प्रथमम् 'पुढवीओ' नारकपृथिव्यः कति भवन्तीति कथनम् तद्यथा-'कइ णं भंते ! पुढवीओ पन्नत्ताओं' 'गोयमा ।' हे गौतम ! 'सतपुढवीओ पन्नत्ताओ' इत्यादि, तदनन्तरम् 'ओगा. हित्ता परगा' इत्यादि, यस्यां पृथिव्यां यदवगाहा यादृशाश्च नरका स्तदभिधेयम् यथा-'इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए असी उत्तर जोयणसहस्स बाहल्लाए उवरि केवइयं ओगाहित्ता' इत्यादि, 'संठाण मेव बाहल्लं' ततः संस्थानं बाहल्यं च, प्रतिपादितम् । 'विक्खंभ परिक्खेवे' ततो विष्कम्भपरिक्षेपौ । ___ 'पुढवी ओगाहित्ता-इत्यादि-सब से पहिले इस तृतीय प्रतिपत्ति के द्वितीय उद्देशक में गौतम ने प्रभु से पृथिवियां कितनी है ? ऐसा प्रश्न पूछा है-इसके उत्तर में प्रभु ने 'पृथिवियां सात है' ऐसा उत्तर दिया है, द्वितीय प्रश्न गौतम ने प्रभु से ऐसा पूछा है कि इस रत्नप्रभा पृथिवी जो कि एक लाख अस्सी हजार योजन की मोटी है उसमें कितने योजन के ऊपर नीचे के प्रदेश को छोडकर नरकावास हैं ? प्रभु ने इस का ऊत्तर ऐसा दिया है कि हे गौतम ! एक हजार योजन का ऊपर का एक हजार योजन का नीचे का प्रदेश छोडकर बाकी के एक लाख अठहत्तर ७८। हजार योजन की भूमि में नरकावास हैं २। तृतीय प्रश्न गौतम ने प्रभु से ऐसा पूछा है कि हे भदन्त ! नरक का संस्थान कैसा है ? उत्तर में प्रभु ने कहा है कि हे गौतम ! नरक का संस्थान मृदङ्ग आदि के आकार जैसा है, इसी तरह से नरक की मोटाई कितनी है यह बात સૌથી પહેલા આ ત્રીજી પ્રતિપત્તીના આ બીજા ઉદ્દેશામાં ગૌતમસ્વામીએ પ્રભુને પૃથિવીયે કેટલી છે? એ પ્રમાણેને પ્રશ્ન પૂછે છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ ગૌતમસ્વામીને “સાત પૃથિવિ છે એ પ્રમાણે કહ્યું છે. ફરીથી ગૌતમસ્વામીએ પ્રભુને પૂછયું કે હે ભગવન્ આ રત્નપ્રભા નામની પહેલી પૃથ્વી કે જે એક લાખ એંસી હજાર એજનના વિસ્તારવાળી છે. તેમાં કેટલાક એજનના ઉપર નીચે પ્રદેશ છેડીને નરકાવાસે આવેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ એવું કહ્યું કે હે ગૌતમ! એક હજાર જન ઉપર અને એક હજાર યોજન નીચે પ્રદેશ છોડીને બાકીના એક લાખ અઠતેર હજાર જનની ભૂમીમાં નરકાવાસે છે. ૨. ગૌતમસ્વામીએ ત્રીજો પ્રશ્ન પૂછાતાં પ્રભુને કહ્યું કે હે ભગવન્ નરકનું સંસ્થાન કેવું છે? આના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે હે ગૌતમ ! નરકનું સંસ્થાન મૃદંગ વિગેરેના આકાર જેવું છે. એ જ પ્રમાણે નરકની વિશાળતા કેટલી છે? જીવાભિગમસૂત્ર
SR No.006344
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages918
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size46 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy