________________
२३२
जीवाभिगमसूत्रे
1
३, ७ - तमस्तमः प्रभायामेकः प्रतरः १ इति । सर्व पृथिवीगतनारकाणामवगाहना द्विविधा भवति भवधारणीया उत्तरवैक्रिया च तत्र भवधारणीयाऽवगाहना जघन्यतोऽङ्गुलस्यासंख्येयभागममाणा उत्तरवैक्रियाऽवगाहना च जघन्यतोऽङ्गुलक्ष्य संख्येयभागप्रमाणेति विशेषः । भवधारणीया उत्तरवैक्रिया चेति द्वे अपि अवगाहने उत्कृष्टतः सर्व पृथिवीगत नारकाणां पूर्व पूर्व पृथिवी गतावगाहनात उत्त रोत्तर पृथिवीषु स्वस्वापेक्षया द्वि गुणा द्विगुणाऽवगन्तव्येति । अत्रोत्कृष्टतो भवधारणीयावगाहनामोश्रित्य प्रतिप्रतरगत नारकावगाहना प्रतिपादिकानां पूर्वोक्त गाथानामयं भावः
---
दो प्रकार की होती है- एक भवधारणीय दूसरी उत्तर वैक्रिय । इन में जो भवधारणीय अवगाहना है वह सबों की जघन्य से अंगुल के असंख्यातवें भाग प्रमाण की होती है और जो उत्तर वैक्रिय अवगाहना है वह सबोकी जघन्य से अंगुल के संख्यातवें भाग प्रमाण की होती है यह इन दोंनो में विशेष है सब पृथिवीयों के नारकों की भवधारणीय और उत्तर वैक्रिय ये दोनों अवगाहनाएं पूर्व पूर्व की पृथिवी के नारकों की अवगाहना से आगे आगे की पृथिवियों में अपनी अपनी, अपेक्षा से दुगुणी, दुगुणी होती चली जाती है, ऐसा समझलेना चाहिये ।
अब यहां उत्कृष्ट से भवधारणीय अवगाहना को लेकर प्रत्येक प्रतर के नारकों की अवगाहना का प्रतिपादन करने वाली जो दश गाथाएं है उनका भाव इस प्रकार है 'रयणाए' इत्यादि ।
પૃથ્વીચેાના નારકોની અવગાહના એ પ્રકારની હાય છે એક ભવધારણીય અને બીજી ઉત્તર વૈક્રિય. તેમાં જે ભવધારણીય શરીરાવગાહના છે, તે બધાની જઘન્યથી એક આંગળના અસ`ખ્યાતમા ભાગ પ્રમાણની હાય છે, અને જે ઉત્તર વૈક્રિય શરીરાવગાહના છે. તે બધાની જધન્યથી આંગળના સંખ્યાતમા ભાગ પ્રમાણની હાય છે. આ બન્નેમાં વિશેષતા છે. બધી પૃથ્વીયેાના નારકીચાની ભવધારણીય અને ઉત્તરવૈક્રિય આ બેઉ અવગાહનાથી પછી પછીની પૃથ્વીચૈામાં પેત પેાતાની અપેક્ષાથી ખમણી ખમણી થતી જાય છે. તેમ સમજવુ,
હવે અહિયાં ઉત્કૃષ્ટથી ભવધારણીય અવગાહનાને લઈને દરેક પ્રતાના નારકોની અવગાહનાનું પ્રતિપાદન કરવાવાળી જે દસ ગાથાઓ છે. તેના ભાવ ताववामां आवे छे. भडे 'रयणाए' इत्याहि
જીવાભિગમસૂત્ર