________________
१२४
जीवाभिगमसूत्रे भवति, परिपूर्ण रत्नप्रभा पृथिव्या एतावत्ममाणबाहल्यवत्त्वात् ।
अयं भावः-रत्नप्रभा पृथिव्याः परिपूर्णः पिंड:-अशीतिसहस्र योजनोत्तरैकशतसहस्र (१८००००) परिमितो भवति, अत्र रत्नप्रभा पृथिव्यां त्रीणि काण्डानि खरकाण्डं-पङ्कबहुलकाण्डम्-अब्बहुलकाण्डं चेति, काण्डत्रयरूपा रत्नप्रभा पृथिवी भवति, तत्र प्रथमं खरकाण्डम् षोडशसहस्रयोजनपरिमितम् १६००० पङ्कबहुल काण्डम् चतुरशीतिसहस्रयोजनपरिमितम् ८४०००' अब्बहुलकाण्डं चअशीतिसहस्रयोजनपरिमितम् ८००००, एषां त्रयाणां मीलने-१६०००+ ८४०००+८००००=१८००००, भवति-अशीतिसहस्र योजनोत्तरमेकं शतसहस्रं रत्नप्रभा पृथिव्याः पिण्ड इति । एतस्या एव रत्नप्रभाया उपरितनचरमान्तात् 'घणोदहिस्स उवरिल्ले चरिमंते असीइ उत्तर जोयणसयसहस्सं' घनोदधेरुपरितन का पिण्ड एक लाख अस्सी हजार योजन का है इसीलिये यहां इतना अन्तर प्रकट किया गया है। यहां तात्पर्य ऐसा है-रत्नप्रभा पृथिवी का परिपूर्ण पिण्डबाहल्य एक लाख अस्सी हजार योजन का होता है। इस रत्नप्रभा पृथिवी में तीन काण्ड हैं-एक खरकाण्ड १ दूसरा पङ्कबहुलकाण्ड २ और तीसरा अब्बहुलकाण्ड है ३। अर्थात् रत्नप्रभा पृथिवी तीन काण्ड रूप है। उन तीन काण्डों में पहला खरकाण्ड है वह सोलह हजार १६००० योजन का है १। दूसरा पंकबहुलकाण्ड चौरासी हजार ८४००० योजन का है २ । और तीसरा अब्बहुल काण्ड अस्सी हजार ८०००० योजन का है । इन तीनों को मिलाने पर-१६००+८४०००+८००००=१८०००० एक लाख अस्सी हजार રત્નપ્રભા પૃથ્વીને પીંડ એક લાખ એંસી હજાર યોજન છે. તેથી અહિયાં थेट मत२ प्रगट यु. छे.
આ કથનનું તાત્પર્ય એ છે કે રત્નપ્રભા પૃથ્વીનું પરિપૂર્ણ પિંડ બાહલ્ય એક લાખ એંસી હજાર જનનું થાય છે. આ રત્નપ્રભા પૃથ્વીમાં ત્રણ કાંઠે આવેલા છે. તેમાં પહેલો બરકાંડ, ૧, બીજે પંક બહુલકાંડ (૨) અને ત્રીજો અબદુલ કાંડ છે. (૩) અર્થાત્ રત્નપ્રભા પૃથ્વી ત્રણ કાંડ રૂપે છે. એ ત્રણ કાંડેમાં પહેલે જે ખરકાંડ છે, તે ૧૬૦૦૦ સોળ હજાર
જનને કહ્યું છે (૧) બીજે પંકબહુલકાંડ ૮૪૦૦૦ ચોર્યાશી હજાર જનને છે. (૨) અને ત્રીજે જે અબ્બેહુલ કાંડ છે તે ૮૦૦૦૦ એંસી હજાર યોજના न छ. (3) मा ऋणेयने भगत १६०००८४०००, याशिी M२ मने ૮૦૦૦૦ એંસી હજારને મેળવતાં ૧૮૦૦૦૦ એક લાખ એંસી હજારનું રત્નપ્રભા પૃથ્વીનું બાહુલ્ય પિંડ થઈ જાય છે.
જીવાભિગમસૂત્ર