SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्र. प्र. १ वेदद्वारनिरूपणम् ८३ (११) गतं दशमं संज्ञिद्वारम् । अथैकादशं वेदद्वारमाह- 'ते णं भंते' इत्यादि, 'ते णं भंते ! जीवा किं इत्थवेयगा पुरिसवेयगा नपुंसगवेयगा' ते सूक्ष्मपृथिवीकायिकाः खलु भदन्त । जीवाः किं स्त्रीवेदकाः पुरुषवेदकाः नपुंसकवेदका वा, स्त्रिया वेदो येषांते स्त्रीवेदकाः एवं पुरुषवेदकाः नपुंसकवेदका अपि तत्र स्त्रियाः पुरुषे अभिलाषः स्त्री वेदकः, पुरुषस्य स्त्रियामभिलाषः पुरुषवेदकः, उभयोरपि अभिलाषो नपुंसकवेदकः, इति प्रश्नः, भगवानाह - 'गोयमा' इत्यादि, 'गोयमा' हे गौतम । नो इत्थिवेयगा नो पुरिसवेयगा नपुंसग वेगा' नो स्त्रीवेदका नो पुरुषवेदकाः किन्तु नपुंसक वेदकाः संमूच्छिमजीवत्वात्, नारक संमूर्च्छिमा नपुंसकवेदका इति भगवद्वचनम् इति एकादशं वेदद्वारम् ॥११॥ उत्तर -- ऐसा जो कथन किया है वह विधिप्रतिषेध प्रधान वाली बात होती है इस बात को समझाने के लिये किया है । यहाँ प्रतिपाद्य जो सूक्ष्मपृथिवीकायिकजीव है वह स्वभावतः ही सावद्ययोग वाला होता है । अतः वह असंज्ञी ही होता है, संज्ञिद्वार समाप्त | (११) वेदद्वार - ' ते णं भंते जीवा किं इत्थीवेयगा पुरिसवेयगा नपुंसगवेयगा' है भदन्त । वे - सूक्ष्मपृथिवीकायिक जीव-वया स्त्रीवेदवाले होते हैं या पुरुष वेदवाले होते हैं ! या नपुंसक वेदवाले होते हैं ? जिस वेद के उदय से पुरुष के साथ रमण करने की इच्छा होती है वह स्त्री वेद है और जिस वेद के उदय से स्त्री के साथ रमण करने की इच्छा होती है वह पुरुष वेद है और जिस वेद के उदय में स्त्री और पुरुष दोनों के साथ रमण करने की इच्छा होती है वह नपुंसक वेद है इस प्रश्न के उत्तर में प्रभु कहते हैं 'नो इत्थिवेयगा नो पुरिसवेयगा नपुंसकवेयगा' हे गौतम ये सूक्ष्मपृथिवीकायिक जीव न स्त्री वेदवाले होते है, न पुरुष वेदवाले ઉત્તર—એવુ' જે કથન કરવામાંઆવ્યું છે તે વિધિ પ્રતિષેધ પ્રધાન વાળી વાત હોય છે, તે વાતને સમજાવવા માટે કરવામાં આવ્યુ છે. અહી જે જીવાનુ` પ્રતિપાદન કરવામાં આવ્યુ છે, તે સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવા સ્વભાવતઃ જ સાવધયેાગવાળા હોય છે, તેથી તેઓ અસની જ होय छे, संज्ञीद्वार समाप्त [१०] " (११) वेद्वा२ – “ते णं भंते ! जीवा किं इत्थीवेयगा, पुरिसवेयगा, नपुंसगवेयगा ! હે ભગવન્ ! સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવે સ્ત્રીવેદવાળા હાય છે, કે પુરુષવેદવાળા હાય છે, કે નપુ'સક વેદવાળા હોય છે ? જે વેદના ઉદયથી પુરુષની સાથે રમણ(સભાગ) કરવાની ઈચ્છા થાય છે, તે વેદનું નામ સ્ત્રીવેદ છે. જે વેદના ઉદયથી સ્ત્રીની સાથે રમણ કરવાની ઈચ્છા થાય છે, તે વેદનુ નામ પુરુષવેદ છે. જે વેદના ઉદયથી સ્ત્રી અને પુરુષ બન્નેની સાથે રમણ કરવાની ઈચ્છા થાય છે, તે વેદનુ નામ નપુ સકવેદ છે. ગૌતમ સ્વામીના આ પ્રશ્નના ઉત્તર આપતા महावीर अलु उहे छे !– “नो इत्थिवेयगा, नो पुरिसवेयगा, नपुंसकवेयगा" हे गौतम! સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવા સ્ત્રીવેદવાળા પણ હાતા નથી, પુરુષ વેદવાળા પણ હોતા નથી. જીવાભિગમસૂત્ર
SR No.006343
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages656
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy