SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्रति० २ सू०२१ विशेषतः सप्तमाष्टमाल्पबहुत्वनिरूपणम् ६११ तुल्याः संख्येयगुणाधिका भवन्ति अत्र यावत्पदेन देवकुरूत्तरकुरुमनुष्यनपुंसकापेक्षया हरिवर्षरम्यकवर्षाऽकर्मभूमिकमनुष्यनपुंसका द्वयेऽपि परस्परं तुल्याः सन्तः संख्येयगुणाधिका भावन्ति एतदपेक्षया हैमवतहरण्यवताकर्मभूमिकमनुष्यनपुंसकाः द्वयेऽपि परस्परं तुल्याः सन्तः संख्येयगुणाधिका भवन्ति एतदपेक्षयाऽपि भरतैवतकर्मभूमिकमनुष्यनपुंसका द्वयेऽपि परस्परं तुल्याः सन्तः संख्येयगुणाधिका भवन्ति एतत्पर्यन्तं पूर्वप्रकरणस्य संग्रहो भवति तथा भरतैरवतकर्मभूमिक मनुष्यनपुंसकापेक्षया पूर्वविदेहापरविदेह कर्मभूमिकमनुष्यनपुंसकाः द्वयेऽपि परस्परं तुल्याः सन्तः संख्येयगुणा, धिका भवन्तीति । सप्तममल्पबहुत्वम् ॥७॥ ___अथाष्टमं विशेषतो देवस्त्रीपुरुषनारकनपुंसकविषयकमल्पबहुत्वमाह "एयासि णं भंते' इत्यादि “एयासि णं भंते ! देवित्थीण" एतासां खलु भदन्त ! देवस्त्रीणाम् ‘भवणवासिणीण' भवनवासिनीनाम् “वाणमंतरीणं" वानव्यन्तरीणान् “जोइसिणीण" ज्योतिष्कीनाम् 'वेमाणिउतर कुरु मनुष्य नपुंसकों की अपेक्षा हरिवर्ष और रम्यकवर्ष के मनुष्य नपुंसक दोनों समान रूप से संख्यात गुणें अधिक हैं । इसी प्रकार हरिवर्ष और रम्यकवर्ष के मनुष्य नपुंसकों की अपेक्षा हैमवत और हैरण्यवत क्षेत्र के मनुष्य नपुंसक दोनों समान पने से संख्यात गुणें अधिक हैं । हैमवत और हैरण्यवत क्षेत्र के मनुष्य नपुंसकों की अपेक्षा भरत क्षेत्र और ऐरवत क्षेत्र के मनुष्य नपुंसक परस्पर में समान होते हुए संख्यात गुणें अधिक हैं-इनकी अपेक्षा पूर्वविदेह और पश्चिमविदेह रूप कर्मभूमि के मनुष्य नपुंसक परस्पर में समान होते हुए संख्यात गुणे अधिक हैं । यह सातवां अल्य बहुत्व है । अब विशेष को लेकर देव स्त्री पुरुष नारक नपुंसक विषयक आठवें अल्प बहुत्व का कथन करते हैं-इसमें गौतमस्वामी ने प्रभु से ऐसा पूछा है-“एयासि णं भंते! देवित्थीणं भवणवासि णीणं वाणमंतरीणं जोइसिणीणं वेमाणिणीणं' हे भदन्त ! इन देव स्त्रीयोंके-भवनवासी देवस्त्रियोंके वानव्यन्तर देवस्त्रियों के ज्योतिष्क देवस्त्रियों के वैमानिक देवस्त्रियों के एवं "देवपुरि હરિવર્ષ અને રમ્યક વર્ષના મનુષ્ય નપુંસકે બન્ને સમાનતાવાળા હેતાથકા સંખ્યાતગણુ વધારે છે. આ જ પ્રમાણે હરિવર્ષ અને રમ્યક વર્ષના મનુષ્ય નપુંસકો કરતાં હૈમવત અને હૈર ણ્યવત ક્ષેત્રના મનુષ્ય નપું કે બન્ને સમાન હતાથકા સંખ્યાતગણું વધારે છે. હૈમવત અને હૈરણ્યવત ક્ષેત્રના મનુષ્ય નપુંસકો કરતાં ભરતક્ષેત્ર અને એરવતક્ષેત્રના મનુષ્ય નપુંસકે પરસ્પરમાં સરખા હોતા થકા સંખ્યાતગણું વધારે છે. તેના કરતાં પૂર્વ વિદેહ અને પશ્ચિમવિદેહ રૂપ કર્મભૂમિના મનુષ્ય નપુંસક પરસ્પરમાં સરખા હોતા થકા સંખ્યાતગણું વધારે છે. આ રીતે આ સાતમું અ૫ બહું પણું છે. પણ - હવે વિશેષને લઈને દેવેની સ્ત્રિ, પુરૂષે, અને નારક નપુંસકના સંબંધમાં આ આઠમાં અલ્પ બહુપણુંનું કથન કરવામાં આવે છે. આમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે है -“एयासि ण भंते ! देवित्थीण भवणवासिणीणं, बाणमंतरीण, जोइसिणीणं वेमाणिणीणं" હે ભગવન્ આ દેવસ્ત્રિયામાં, ભવનવાસિ દેવસ્ત્રિયામાં વાવ્યન્તર દેવસ્ત્રિયોમાં, તિષ્ક જીવાભિગમસૂત્ર
SR No.006343
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages656
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy