SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ जीवाभिगमसूत्रे अत्र पुढवी पृथिव्या:, इति जातावेकवचनम्, तेन पृथिवीनामिति रत्नप्रभादि पृथिवी स्थितनैरयिकाणां पूर्वस्थित सूत्रे स्थितिः भवस्थितिरुक्ता साsत्र भणितव्या – कथयितव्या । अयंभावः——–रत्नप्रभादितमतमापर्यन्तसप्तपृथिवीस्थनैरयिकाणां यावती यस्यां पृथिव्यां सामान्यतो विशेषतः, जघन्यत उत्कृष्टतश्च भवस्थितिरुक्ता तावती कायस्थितितिरत्र वाच्या, नैरयिकाणां भवस्थितेर्व्यतिरिक्ताया अन्यस्याः काय स्थितेरसंभवादिति । तथाहि — रत्नप्रभापृथिवी नैरयिक नपुंसकानां स्थिति जघन्यतो दशवर्षसहस्त्राणि, उत्कर्षत एक सागरो पमम् | १| एवम् - शर्कराप्रभायां जघन्यत एकं सागरोपममुत्कर्षतस्त्रीणि सागरोपमाणि २ । बालुकाप्रभायां जघन्यतस्त्रीणि सागरोपमाणि, उत्कर्षतः सप्त सागरोपमाणि ३, पङ्कप्रभायां जधन्यतः ५४८ काय स्थिति जधन्य से तो दस हजार वर्ष की है और उत्कृट से तैंतीस सागरोपम की है. यहां जो भवस्थिति है वह कायस्थिति के रूप में प्रकट की गई है. क्योंकि नारक जीवों में और देवों में कायस्थिति नहीं होती है । जो वहां भवस्थिति है वही कायस्थिति रूप होती है इसका कारण यही है कि नारक मरकर नारक नहीं होता है और देव मरकर देव नहीं होता है. एवं पुढate of aar" इसी प्रकार पृथिवीकी स्थिति कहनी चाहिये। 'पुढवीए' यहां जाति में एकवचन है जिससे ऐसा जानना चाहिये कि पृथिवियों की अर्थात रत्नप्रभादि तमतमा पर्यन्त सातों पृथियों के नैरयिकों की जिसकी जितनी भवस्थिति कही है वही यहां कायस्थ कह देनी चाहिये, क्योंकि नैरयिकों के भवस्थिति के अतिरिक्त दूसरी कोई कायस्थिति नहीं होती है, उनकी जो भवस्थिति है वही कायस्थिति होती है । वह स्थिति इस प्रकार है - रत्नप्रभा पृथिवी के नैरयिक नपुंसकों की स्थिति जघन्य से दस हजार वर्षो की उत्कृष्ट से एक सागरोपकी है, इसी प्रकार शर्करा पृथिवी में जधन्य से एक सागरोपमकी और उत्कृष्ट से तीन सागरोपम की २, वालुका प्रभा पृथिवी में जधन्य से तीन सागरोपम की और उत्कृष्ट से सात सागरोपम की સાગરાપમની છે. અહિયાં જે ભવસ્થિતિ એજ કાયસ્થિતિના રૂપમાં પ્રગટકરવામાં આવી છે. કેમ કે—નારક જીવામાં અને દેવામાં કાયસ્થિતિ હાતી નથી. ત્યાં જે ભવસ્થિતિ છે, એજકાયસ્થિતિ રૂપ હોય છે. એનું કારણ એજ છે કે—નારકો મરીને નારક થતા નથી. અને દેવभरीने देवथता नथी. “एवं पुढवीए ठिई भाणियत्वा" खेन प्रमाणे पृथ्वी आयिोनी स्थिति उडेवी लेये. "पुढवीए" अहियां लतियां थे वयननो प्रयोग यो छे. तेथी पृथ्वीयोनी તેમ સમજવુ જોઇએ. અર્થાત્ રત્નપ્રભા વિગેરે તમતમા પર્યન્ત સાતે પૃથ્વીના નૈરયિકાની એટલેકે જેની જેટલીભવસ્થિતિ કહીહેાય એજ અહિયાં કાયસ્થિતિમાં કહેવું જોઈએ કેમકેતૈરયિકાને ભસ્થિતિ વિના ખીજી કોઈ કાયસ્થિતિ હોતી નથી. તેઓને જે ભવસ્થિતિ છે, એજ કાયસ્થિતિ હાય છે. તે સ્થિતિ આ પ્રમાણે છે. રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસકાની સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષોંની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરાપમની છે. ? એજ પ્રમાણે શર્કરાપ્રભા પૃથ્વીમાં જધન્યથી એક સાગરોપમની અને ઉત્કૃષ્ટથી ત્રણ સાગરાપમની છે. એજ પ્રમાણે વાલુકાપ્રભા પૃથ્વીમાં જઘન્યથી ત્રણ સાગરાપમની અને ઉત્કૃષ્ટથી ૭ સાત સાગરાપમની છે, ૩ ૫ંચપ્રભા પૃથ્વીમાં જઘન્યથી સાત સાગરાપમની અને ઉત્કૃષ્ટથી દસ સાગરા જીવાભિગમસૂત્ર
SR No.006343
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages656
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy